हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આંદમાન સેલ્યુલર જેલ
આંદમાન સેલ્યુલર જેલ News
Sanjay Raut
રાઉતે ફરી કોંગ્રેસને લાલઘૂમ કરી, કહ્યું- સાવરકરના વિરોધીઓને જેલમાં નાખો
શિવસેના (Shivsena) સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) વીર સાવરકરનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જે લોકો સાવરકર (Veer Savarkar) નો વિરોધ કરે છે તેઓ કોઈ પણ પક્ષના હોય તેમને આંદમાનની સેલ્યુલર જેલની કાલ કોટડીમાં બે દિવસ માટે મોકલી દેવા જોઈએ. ત્યારે તેમને સાવરકરનો ત્યાગ સમજમાં આવશે. સંજય રાઉતે કહ્યું કે ભારત રત્ન આપવાનો નિર્ણય કેન્દ્ર લે છે. અમારી માંગણી રહી છે કે તેમનું સન્માન થવું જોઈએ.
Jan 18,2020, 16:38 PM IST
Veer Savarkar
શું ખરેખર વિનાયક દામોદર સાવરકરે અંગ્રેજ સરકાર પાસે માફી માંગી હતી?
વર્ષોથી કોંગ્રેસ (Congress) ભાજપ (BJP) અને રાષ્ટ્રવાદીઓ પર વીર સાવરકર (Veer Savarkar) નું નામ લઈને હલ્લાબોલ કરતી આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે સાવરકરે અંગ્રેજ સરકાર પાસે માફી માંગી હતી અને આથી તેઓ રાષ્ટ્રભક્ત કોઈ પણ પ્રકારે કહી શકાય નહીં. આજે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ રેપ ઈન ઈન્ડિયા (Rape in India) વાળા નિવેદન પર માફી માંગવાની જગ્યાએ કહ્યું કે "કોંગ્રેસવાળા બબ્બર શેર હોય છે, હું રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છું, માફી નહીં માંગુ!"
Dec 14,2019, 18:00 PM IST
Trending news
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો