Youth parliament News

દેશનું ભવિષ્ય જાણવું હોય તો એ દેશના મિજાજને જાણવો જોઈએ: અમિત શાહ
ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૧૩મીએ મોડી સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. આજે વહેલી સવારે અષાઢી બીજ નિમિત્તે અમદાવાદના જગપ્રસિદ્ઘ જગન્નાથ મંદિરથી નીકળનારી પરંપરાગત રથયાત્રાની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ સવારે ૯.૩૦ વાગે અમદાવાદ નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસ ખાતે બે દિવસ માટે યોજાનારી યુથ પાર્લામેન્ટ રાજયની એકસો કોલેજો, ખાનગી યુનિવર્સિટીઓ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓના યુવા વિદ્યાર્થીઓને સંબોધન કરશે. યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયાના ઉદ્ઘાટન સત્રમાં અમિતભાઇની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. 
Jul 14,2018, 13:00 PM IST

Trending news