हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
we don't know
We dont know News
Lack of coordination
લીલીપરિક્રમા અંગે તંત્રની પણ પરિક્રમા: કલેક્ટર કહે નાગરિકો જઇ શકશે, વન વિભાગ કહે અમન
સૌરાષ્ટ્રમાં દેવદીવાળીથી શરૂ થતી લીલીપરિક્રમાનું અનોખું મહાત્મય છે. દર વર્ષે સેંકડો લોકો આ યાત્રા કરવા માટે ઉમટી પડતા હોય છે. જો કે કોરોનાને કારણે લીલીપરિક્રમાનો કાર્યક્રમ ખોરંભે ચડ્યો છે. ચાલુ વર્ષે પણ તંત્ર દ્વારા પહેલા લીલીપરિક્રમા માટે માત્ર અને માત્ર સાધુસંતોને જ પરવાનગી આપવામાં આવી હતી. જો કે આજે અચાનક જ તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને પણ યાત્રા માટે પરવાનગી આપવામાં આવી હતી. જો કે તેમાં યાત્રીઓએ 400-400ના જથ્થામાં જવું પડશે તેવી શરત રાખવામાં આવી હતી.
Nov 14,2021, 23:55 PM IST
Trending news
EVM controversy
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂ
World news
જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!
gujarat
સેમીકંડક્ટર પ્લાન્ટ સામે સરકારના મંત્રી બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Ambalal Patel
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે આવશે મોટું સંકટ
sports news
પંતથી પણ ખતરનાક હતો અકસ્માત, ડોક્ટરે આપી દીધો હતો જવાબ! આજે આ ખેલાડી મચાવે છે ધૂમ
Nirjala Ekadashi 2024
નિર્જળા એકાદશીના દિવસે ન કરવા આ કામ, કરવાથી ઘરમાં આવે છે દરિદ્રતા
Father's Day 2024
Father's Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ
entertainment
ફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશો
Tech News
ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતી
ayurvedic herbs
એકવાર વાંચો અને યાદ રહી જાય, યાદશક્તિને એટલી સારી બનાવે છે આ 4 આયુર્વેદિક જડીબુટ્ટીઓ