हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vasna barrage
Vasna barrage News
vasna barrage
સાવધાન! સાબરમતી નદીમાં પાણી છોડાયું: વાસણા બેરેજના દરવાજા ખોલાયા, જાહેર કરાયું ઍલર્ટ
સાબરમતી નદી પર બનેલ વાસાણા બેરેજના નીચાણવાળા વિસ્તારો માટે એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ 5844 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાસણા બેરેજના 3 ગેટ ખોલવામાં આવ્યા છે.
Sep 8,2023, 22:40 PM IST
vijay rupani
વાસણા બેરેજ ખાતે સુએઝ વોટરના રીયુઝ પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
મુખ્યમંત્રીએ(Chief Minister) રીયુઝ પ્લાન્ટનું(Reuse Plant) લોકાર્પણ કરતા જણાવ્યું કે, "સાણંદ, દસક્રોઈ અને બાવળા તાલુકાના ખેડૂતોને ફતેહવાડી કેનાલથી સિંચાઇનું(Irrigation) પાણી મળે છે, પરંતુ ફતેહવાડી કેનાલમાં સતત પાણી છોડી શકાતું ન હતું. મુખ્યમંત્રી બન્યો ત્યારથી કેબિનેટમાં(Cabinet) સતત એક મુદ્દો આવતો કે ફતેહવાડી કેનાલમાં પાણી છોડો, પરંતુ સરકારની મર્યાદા હતી. જે-તે સમયે નર્મદા બંઘમાં(Narmada Dam) પાણી સીમિત પાણી હોવાના કારણે આ માગણી પૂરી થઇ શકતી નહોતી."
Dec 21,2019, 17:43 PM IST
cm rupani
સીએમ રૂપાણીએ સુએઝની રિ-યુઝ વોટર યોજનાનો કરાવ્યો પ્રારંભ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદના વાસણા બેરેજથી સુએજના શુદ્ધ થયેલા પાણીના પુનઃ ઉપયોગ માટે લોકાર્પણ કર્યું. સુએજ વોટરને રીયુઝ કરવાની પોલીસી રાજ્ય સરકારે બનાવી. રિયુઝ ઓફ વેસ્ટ વોટર પોલિસી હેઠળ શુધ્ધ પાણી મળશે.
Dec 21,2019, 13:12 PM IST
Zee Impact
Zee Impact: ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે મળ્યું પાણી
અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પાણી માટે જોવી પડેલી રાહ હવે પૂરી થઈ છે.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા પૂરતું લેવલ સાબરમતીમાં થતા આજે ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.ઉલ્લેખનીય છે કે 131.50 ફૂટ સપાટી થાય ત્યાર પછી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો.ફતેવાડી કેનાલમાં પાણી છોડવા અંગે ZEE 24 કલાકના અહેવાલ બાદ આજે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળ્યું.ત્યારે સિંચાઈ વિભાગ વાસણા બેરેજમાંથી ફતેવાડી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.જેને લઈ સાણંદ, બાવળા, ધોળકા અને ધંધુકા સહિતના તાલુકાના ખેડૂતોને રાહત મળી.
Jul 22,2019, 14:42 PM IST
Trending news
Gujarati News
વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબ્યા, ગંગાસ્નાન વખતે મિત્રોની નજર સામે તણાયા
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!