हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
truth
Truth News
drugs
Narco Test:બોડીમાં જતા જ ફટફટ બહાર નિકળે આવે બધું સત્ય! હિપ્નોટાઇઝ થઇ જાય છે વ્યક્તિ
સત્ય જાણવા માટે નાર્કો ટેસ્ટ દરેકનો થતો નથી. આ સામાન્ય રીતે પોલીસ દ્વારા રીઢા ગુનેગારો પાસેથી સત્ય જાણવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટને નાર્કો એનાલિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Feb 12,2024, 17:11 PM IST
Taarak Mehta Ka Ooltah Chashmah
15 વર્ષ પછી પાટિયા પડી જશે 'તારક મહેતા કા...' શોના? જાણો શું કહ્યું અસિત મોદીએ
વારંવાર દયાબેનની વાપસીની વાત કર્યા બાદ પણ મેકર્સ જ્યારે પોતાનું વચન પૂરું કરી શક્યા નહીં તો હવે દર્શકો રાતાપીળા થતા જોવા મળી રહ્યા છે. ઓડિયન્સે શોનો બાયકોટ કરવાનું શરૂ કરી દીધુ છે. શોના બહિષ્કારની માંગણી વચ્ચે હવે તારક મહેતા....ના ઓફ એર થવાની વાતો પણ ખુબ તૂલ પકડી રહી છે. શોના બંધ થવાની ચર્ચા ચગડોળે ચડતા નિર્માતા અસિત મોદીએ પોતે હવે સામે આવીને આ અંગે સ્પષ્ટતા કરી છે.
Dec 5,2023, 13:48 PM IST
Panipuri
શું ખરેખરમાં પાણીપુરી ખાવાથી મોંઢાના ચાંદા ઠીક થઇ જાય છે? આ છે સાચો જવાબ
Myth Vs Truth: અવારનવાર લોકો પાસેથી એવું કહેતા સાંભળવા મળે છે કે મોઢામાં છાલા હોય ત્યારે પાણીપુરી ખાવી જોઈએ.હવે સવાલ એ થાય છે કે શું ખરેખર પાણીપુરી ખાવાથી ફોલ્લા મટી જાય છે.
Aug 8,2023, 16:57 PM IST
rahul gandhi
'સાચું બોલવાની કિંમત', રાહુલ ગાંધીએ ખાલી કર્યો તુઘલક લેનવાળો બંગલો, રાજકારણ ગરમાયું
Rahul Gandhi News: માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી રહી છે. તેમને માનહાનિ કેસમાં ગત મહિને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને લોકસભામાં અયોગ્ય જાહેર કરવામાં આવ્યા. હવે કોંગ્રેસ નેતાએ 12, તુઘલક લેનવાળો પોતાનો અધિકૃત બંગલો પણ ખાલી કર્યો છે.
Apr 22,2023, 20:15 PM IST
Fact Check
'કોરોનાના કારણે દેશમાં લાગશે લોકડાઉન', જાણો આ વાયરલ દાવાની સચ્ચાઈ
Fact Check News: ચીન, જાપાન, અમેરિકા, કોરિયા સહિત અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવેલો છે. જેને જોતા ભારતમાં પણ ખુબ સાવધાની વર્તવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને સતર્ક રહેવાનું કહ્યું છે. ચીન સહિત અનેક દેશોના મુસાફરો માટે આરટી પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પણ ફરજિયાત કરાયો છે. આ બધા વચ્ચે દેશમાં અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે.
Jan 5,2023, 11:22 AM IST
ramayan
રાવણે જેનુ હરણ કર્યુ હતું એ અસલી સીતા ન હતા, આ છે રામાયણનું અસલી સત્ય
Ramayan Truth : માતા સીતાની અગ્નિ પરીક્ષાને લઈને બહુ જ ઓછા લોકો જાણે સત્ય હકીકત જાણે છે, અગ્નિ પરીક્ષાને લઈને અનેક કહાનીઓ રચાયેલી છે
Oct 25,2022, 11:01 AM IST
Mysterious People
દુનિયા માટે આજે પણ રહસ્ય બનેલા છે આ 5 લોકો, તેમના વિશે જાણીને દંગ રહી જશો
આ દુનિયા એવા એવા રહસ્યોથી ભરેલી છે કે જાણીને તમે પણ ચોંકી જશો. તેની રચના કેવી રીતે થઈ, આ દુનિયાને કોણ ચલાવે છે...આ તમામ બાબતો આજ સુધી રહસ્ય બની રહી છે. એ વાત ઉપર પણ વિવાદ છે કે શું માણસ જાતિ ઉપરાંત પણ કોઈ અન્ય માનવ જાતિ છે કે શું. આજના વિજ્ઞાનના યુગમાં આ બધી બાબતો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ દુનિયામાં એવી અનેક ઘટનાઓ ઘટી છે જે વિચારવા માટે મજબૂર કરી નાખે છે. કેટલાક અજીબોગરીબ લોકો એવા છે કે જેમની ઓળખ આજ સુધી થઈ શકી નથી કે તેઓ કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા. આવો જાણીએ દુનિયાના આવા જ કેટલાક રહસ્યમયી લોકો અને ઘટનાઓ વિશે...
Oct 9,2022, 15:20 PM IST
Indian Army
કોરોનાની સારવાર માટે અમદાવાદમાં ઇન્ડિયન આર્મીએ પોતાનાં દરવાજા ખોલ્યા? જાણો સત્ય
કોરોના દરમિયાન સ્થિતી ખુબ જ વિકટ બની છે. તમામ હોસ્પિટલો ફુલ થઇ ચુકી છે. દાખલ થવા માટે દર્દીઓની લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. તેવામાં આર્મીની મદદ માટે પણ વાત ચાલી રહી હોવાની મુખ્યમંત્રી દ્વારા અગાઉ વાત કરી હતી. જો કે ઇન્ડિયન આર્મી સાથે હજી સુધી માત્ર વાતચીત જ ચાલી રહી છે.
Apr 24,2021, 11:35 AM IST
Corona vaccine
કોરોના રસી અંગે ફેલાવવામાં આવી રહ્યા છે જાત જાતના જુઠ્ઠાણા, જાણો શું છે સત્ય
દેશભરમાં કોરોના વાયરસ સામે 16મી જાન્યુઆરીથી અંતિમ યુદ્ધ છેડાઈ રહ્યું છે. આ રસીકરણ અભિયાન પહેલા લોકોના મનમાં રસીને લઈને ડર છે અને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. આ જ અફવાઓને દૂર કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જવાબ આપીને આશંકાઓ દૂર કરવાની કોશિશ કરી છે.
Jan 15,2021, 13:28 PM IST
burari mass suicide case
બુરાડીકાંડ: એક જ પરિવારનાં 11 લોકોનાં મોત પરથી ઉઠ્યો પડદો,રિપોર્ટમા ખુલાસો
આ વર્ષે જુલાઇમાં દિલ્હીનાં બુરાડીમાં થયેલા એક જ પરિવારનાં 11 લોકોનાં મોતથી પાંચ મહિના બાદ પડદો ઉઠ્યો છે. આ મોતનાં કારણનો ખુલાસો હવે સામે આવેલા મૃતકોનાં વિસેરા રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટ અનુસાર તમામ 11 લોકોનાં શરીરમાં કોઇ પણ ઝેરી પદાર્થ હોવાની પૃષ્ટી નથી થઇ. એવામાં હવે આ મોતનો સામુહિક આત્મહત્યા દ્વારા જોવામાં આવી રહ્યું છે. તેમાં કોઇ પણ પ્રકારનું કોઇ કાવત્રું નહી હોવાની વાત સામે આવી છે. વિસરા રિપોર્ટ સામે આવવાની પૃષ્ટી મુદ્દે તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાંચની ટીમની આગેવાની કરી રહેલ ડીસીપી જોય ટિર્કીએ કરી છે.
Dec 20,2018, 15:36 PM IST
મગફળી કૌભાંડ
'સરકાર બચાવો મિશન'ના ભાગરૂપે વધુ એક નવું કમિશન: પરેશ ધાનાણી
મગફળીકાંડની નૈતિક જવાબદારી સ્વિકારી રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામુ આપવુ જોઇએ. માત્ર ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતાવાળા પંચની રચવા કરવામાં આવી છે.
Aug 21,2018, 11:26 AM IST
Trending news
Gujarat politics
ગુજરાત ભાજપની કારોબારી બેઠકને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે મળશે BJPના નવા સરતાજ?
OllieRobinson_England
ઈંગ્લેન્ડના બોલરનો શરમજનક રેકોર્ડ, એક ઓવરમાં આપ્યા 43 રન, જુઓ વીડિઓ
gujarat
AMCમાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને 1 કરોડની છેતરપિંડી; આ રીતે થયો સમગ્ર કાંડ
Bajaj CNG bike
100 રૂપિયામાં 100 કિલોમીટર દોડશે! આવી રહી છે દુનિયાની પ્રથમ CNG Bike
Gujarat weather update
બપોર બાદ ગુજરાતમાં મેઘાની જોરદાર બેટિંગ! 66 તાલુકામાં વરસ્યો, જાણો ક્યા કેટલો પડ્યો?
renault triber
5.32 લાખ કિંમત... 26Km ની માઇલેજ! સૌથી સસ્તી 7-સીટર કાર
gujarat
શિક્ષકોની ભરતીને લઇને ખુશખબર, TET-TAT મુદ્દે ઋષિકેશ પટેલનું મહત્વપૂર્ણ નિવેદન
health
રાત્રે ભોજન બાદ તમે પણ કરો છો આ એક ભૂલ તો બની જશો ઘણી બીમારીઓનો શિકાર
gujarat
ગુજરાતના આ રમણીય સ્થળોએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય, નદી-નાળા છલકાવા લાગ્યા!
Gujarat weather update
ચોમાસું શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે ક્યાં વેર્યો વિનાશ? આ દ્રશ્યો હૈયું વલોવી નાંખશે