हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Supreme Court verdict
Supreme court verdict News
supreme court
૩ માસથી વધુ મેન્ટેનન્સ બાકી હોય તે સભ્ય સોસાયટીમાં ડિફોલ્ટર ગણાશે: સુપ્રીમ કોર્ટ
Supreme Court Judgement: સોસાયટી રાજીનામું અધિનિયમ હેઠળ જે ચેરિટી કમિશનર ઓક્સિ સમક્ષ રજિસ્ટર થયેલી છે. જેમાં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટની કલમ ૧૫ હેઠળ જે વ્યક્તિ ચેરિટી કમિશનર ઓફ્સિ હેઠળ નોંધાવયેલ સોસાયટીના સભ્યો છે.
Feb 5,2024, 13:05 PM IST
supreme court
આવી ગયો 'સુપ્રીમ' ચુકાદો, ગર્ભમાં ઉછરી રહેલા બાળકને મળી દુનિયામાં આવવાની મંજૂરી
Supreme Court Verdict સુપ્રીમ કોર્ટે સોમવારે બે બાળકોની માતા એક પરીણિત મહિલાને 26 સપ્તાહથી વધુના ગર્ભને સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો કારણ કે ભ્રૂણ સ્વસ્થ હતું અને એમ્સ મેડિકલ બોર્ડેને તેમાં કોઈ સમસ્યા લાગી નહીં.
Oct 16,2023, 16:58 PM IST
lockdown
Lockdown દરમિયાન શ્રમિકોને પૂરી સેલરી ચૂકવવા મુદ્દે સુપ્રીમ કોર્ટે જાણો શું કહ્યું?
લોકડાઉન (Lockdown) દરમિયાન ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓના કર્મચારીઓને પૂરેપૂરું વેતન આપવાના સરકારી આદેશ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં આજે સુનાવણી થઈ. લોકડાઉન દરમિયાન શ્રમિકોને મજૂરી આપવામાં નિષ્ફળ ગયેલી ખાનગી કંપનીઓ, ઉદ્યોગો વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારના શ્રમ વિભાગ વેતન ચૂકવણી મુદ્દે કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે વાતચીત કરાવે. મજૂરોને 54 દિવસના લોકડાઉનની મજૂરીની ચૂકવણી અંગે વાતચીત કરવી પડશે. ઉદ્યોગો અને મજૂર સંગઠન સમાધાનની કોશિશ કરે.
Jun 12,2020, 14:18 PM IST
નરોડા પાટિયા કેસ
નરોડા પાટિયા કાંડ : SCએ મંજૂર કર્યા 4 દોષિતોના જામીન
સુપ્રિમ કોર્ટે વર્ષ 2002માં બહુચર્ચિત નરોડા પાટિયા કાંડના મામલામાં દોષિત ચાર લોકોને જમાનત પર છોડવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરેલા ચાર લોકોમાં ઉમેશ ભરવાડ, પ્રકાશ રાઠોડ, હર્ષદ અને રાજકુમાર સામેલ છે. ગુજરાતમાં ગોધરા હત્યાકાંડ ભાદ ફાટી નીકળેલા કોમી રમખાણો બાદ અમદાવાદ નરોડા પાટિયા વિસ્તારમાં અલ્પસંખ્યક સમુદાયના અંદાજે 97 લોકોની હત્યા કરવામાં આવી હતી.
Jan 23,2019, 11:08 AM IST
Trending news
Business
ખૂબ ડિમાન્ડમાં આ બિઝનેસ, એકવાર રોકાણ કરશો તો મહિને કમાશો 5-6 લાખ રૂપિયા
SHILAJIT
આ પહાડી કાળો પથ્થર પુરૂષો માટે છે 'પાવર હબ', સેવનથી થાય છે આશ્ચર્યજનક ફાયદા
Rajasthan Lok Sabha elections
10 વર્ષનો રેકોર્ડ તોડ સીટો જીતશે કોગ્રેસ, સટ્ટા બજારનો દાવો- ભાજપને થશે મોટું નુકસાન
Refrigerator
કયું ફ્રીજ તમારા ઘર માટે રહેશે યોગ્ય, સિંગલ ડોર, ડબલ ડોર કે પછી ટ્રિપલ ડોર?
covid 19
Corona Update: ફરી કોરોનાએ ફૂંફાડો માર્યો, આ દેશમાં 1 અઠવાડિયામાં 25 હજાર કેસ
gujarat
ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની પરીક્ષાનું પરિણામ જાહેર; હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી આ..
gujarat
'સાસરીમાં નહોતું રહેવું, છતાં મહિલાને બેહરેહમી ઢસેડી! ફિલ્મી સ્ટાઇલમાં પરણિતાનું અપહ
Ghost Marriage
Ghost Marriage: ભૂતોએ કર્યા લગ્ન...30 વર્ષ પહેલાં મરી ગયેલી છોકરી માટે વર જોઇએ છે?
breaking news
નવસારીના બંટી-બબલીનો ચર્ચીત કિસ્સો; સોના-ચાંદી અને પૈસા છોડીને એવી વસ્તુની ચોરી કરતા
BAN ON SEA FISHING
ગુજરાતના માછીમારો માટે આ સમાચાર જાણવા જરૂરી: આટલા દિવસનું રહેશે વેકેશન