हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
19/ 0
(1.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
satalpur
Satalpur News
Agariya
વિશેષ અહેવાલ: મીઠ પકવવા આવતા અગરિયાઓની દાસ્તા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કાંઠા વિસ્તારમાં ત્રણ જિલ્લાને જોડતું રણ જે સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણને જોડતું હજારો એકર જમીનમાં રણ પથરાયેલ છે. જે રણ માં વર્ષ દરમ્યાન 50થી વધુ અગરિયાઓ પોતાના પરિવાર સાથે આવે છે મીઠું પકવવા માટે ત્યારે શું છે આ મીઠું પકવવા આવતા અગરિયાઓની દાસ્તા આવો જોઈએ અમારે આ વિશેષ અહેવાલમાં....
Feb 9,2020, 10:00 AM IST
સાંતલપુર
પાટણ: સાંતલપુરમાં કેનાલના ગાબડાની કામગીરી હાથ ધરાઇ
સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામેથી પસાર થતી નર્મદા ની મયનોર કેનાલમાં ગાબડા અને એકવાર પણ પાણીના છોડાયું હોવા છતાં કેનાલ બિસ્માર હાલતમાં હોવાને પગલે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનવા પામ્યું છે. ત્યારે ખેડૂતોનો રવી પાક મુશ્કેલીમાં મુકાઈ જતા ખેડૂતોના વાહરે ઝી 24 કલાક આવતા અને તેમની મુશ્કેલીનો સમગ્ર અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારીત થતા નર્મદા વિભાગ ના અધિકારીઓ સફાળા જાગી મઢુંત્રા ગામે બિસ્માર કેનાલની સ્થિતિ જોયા બાદ તાત્કાલિક જે.સી.બી મશીનો સાથે રાખી નર્મદાના અધિકારીઓ દવરા કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી 10 દિવસમાં કેનલનું રિપેરિંગ કામ પૂર્ણ કરી ખેડૂતોને કેનાલ થકી સિંચાઈ માટે પાણી આપવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ઝી 24 કલાક ના સમગ્ર અહેવાલને પગલે ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવતા તેઓ એ ઝી 24 કલાક નો આભાર વ્યક્ત કર્યો હતો .
Feb 4,2020, 11:15 AM IST
satalpur
સાતલપુર તાલુકાના વારાહીમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું, ખેડૂતો પરેશાન
સાતલપુર તાલુકાના વારાહીમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના 20 વીઘા વિસ્તારમાં ખેડૂતના ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલ જીરાનો પાક નિષ્ફળ ગયો છે. આ સંજોગોમા ખેડૂતો પાક નુકસાનના વળતર તેમજ સત્વરે કેનાલના રિપેરિંગની માંગ કરી રહ્યા છે.
Jan 27,2020, 11:53 AM IST
ગુજરાત
પાટણ જિલ્લાના સાંતલપુરના અબિયાણામાં સર્જાયા તારાજીના દ્રશ્યો
પાટણ જિલ્લાના સાંતલપુરના અબિયાણામાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ગામમાં પાણી ઘૂસી જવાથી ગામલોકો રોડ પર આવી ગયા છે અને 1000થી વધુ એકરમાં ઉભા પાકને નુકસાન થયું છે. બીજી તરફ ખેડૂતોએ પાકવીમો ભર્યો હોવા છતા ખેડૂતોને સહાય ન મળતી હોવાની ફરિયાદ ઉઠી છે.
Oct 3,2019, 13:02 PM IST
પુલ
અધુરા પુલથી પરેશાન છે સાંતલપુરની જનતા
અધુરા પુલથી પરેશાન છે સાંતલપુરની જનતા
Aug 17,2019, 13:33 PM IST
Trending news
gujarat
'જેતપુરના એક નેતાએ પક્ષ વિરોધી કામ કર્યું છે, સમય આવ્યે નામ જાહેર કરીશ'
E kyc pm kisan
PM Kisan Yojana: આ કામ ફટાફટ પૂર્ણ કરી લેજો, નહીં તો ખાતામાં નહીં આવે આગામી હપ્તો
spiders
આ શહેરમાં અચાનક આકાસમાંથી વરસ્યા સેંકડો કરોળિયા, આ ડરામણી ઘટના પાછળ શું હકીકત?
Open Marriage
1 સાથે લગ્ન અને ઘણા બધા સાથે સંબંધો! આ અનોખા લગ્ન શા માટે બન્યા ભારતીયોની પહેલી પસંદ
Maharashtra Rare case
મહારાષ્ટ્રમાં એક દુર્લભ કેસ...માતાના પેટમાં ઉછરી રહેલા બાળકમાં મળ્યું ભ્રૂણ, ડોક્ટરો
gujarat
ગુજરાતના આ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા 5400 કરોડની યોજના! પાટીલે આપ્યા ખુશખબર
gujarat
આ ભેજાબાજોએ તો ભારે કરી! ઓનલાઇન પોર્ટલ પર બગ મુકીને 7 કરોડથી વધારેનો ચુનો ચોપડ્યો!
gujarat
બે વર્ષનો રેકોર્ડ 2 મિનિટથી તોડ્યો! ગિરનાર ચઢવાની સ્પર્ધામા એક સ્પર્ધકે રચ્યો ઈતિહાસ
Ahmedabad
કોણ છે લોરેન્સ બિશ્નોઈનું નવું ટાર્ગેટ? ફરીથી ગેંગસ્ટરે મૌન વ્રત ધારણ કર્યું
India vs South Africa
'ટીમ ઈન્ડિયા'એ રચ્યો ઈતિહાસ, સાઉથ આફ્રિકાને હરાવીને જીત્યો અંડર-19 T20 વર્લ્ડ કપ