हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
satalpur
Satalpur News
Agariya
વિશેષ અહેવાલ: મીઠ પકવવા આવતા અગરિયાઓની દાસ્તા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલ કાંઠા વિસ્તારમાં ત્રણ જિલ્લાને જોડતું રણ જે સુરેન્દ્રનગર, કચ્છ અને પાટણને જોડતું હજારો એકર જમીનમાં રણ પથરાયેલ છે. જે રણ માં વર્ષ દરમ્યાન 50થી વધુ અગરિયાઓ પોતાના પરિવાર સાથે આવે છે મીઠું પકવવા માટે ત્યારે શું છે આ મીઠું પકવવા આવતા અગરિયાઓની દાસ્તા આવો જોઈએ અમારે આ વિશેષ અહેવાલમાં....
Feb 9,2020, 10:00 AM IST
સાંતલપુર
પાટણ: સાંતલપુરમાં કેનાલના ગાબડાની કામગીરી હાથ ધરાઇ
સાંતલપુર તાલુકાના મઢુંત્રા ગામેથી પસાર થતી નર્મદા ની મયનોર કેનાલમાં ગાબડા અને એકવાર પણ પાણીના છોડાયું હોવા છતાં કેનાલ બિસ્માર હાલતમાં હોવાને પગલે ખેડૂતોને સિંચાઈનું પાણી મળવું મુશ્કેલ બનવા પામ્યું છે. ત્યારે ખેડૂતોનો રવી પાક મુશ્કેલીમાં મુકાઈ જતા ખેડૂતોના વાહરે ઝી 24 કલાક આવતા અને તેમની મુશ્કેલીનો સમગ્ર અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારીત થતા નર્મદા વિભાગ ના અધિકારીઓ સફાળા જાગી મઢુંત્રા ગામે બિસ્માર કેનાલની સ્થિતિ જોયા બાદ તાત્કાલિક જે.સી.બી મશીનો સાથે રાખી નર્મદાના અધિકારીઓ દવરા કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું છે અને આગામી 10 દિવસમાં કેનલનું રિપેરિંગ કામ પૂર્ણ કરી ખેડૂતોને કેનાલ થકી સિંચાઈ માટે પાણી આપવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ઝી 24 કલાક ના સમગ્ર અહેવાલને પગલે ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવતા તેઓ એ ઝી 24 કલાક નો આભાર વ્યક્ત કર્યો હતો .
Feb 4,2020, 11:15 AM IST
satalpur
સાતલપુર તાલુકાના વારાહીમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું, ખેડૂતો પરેશાન
સાતલપુર તાલુકાના વારાહીમાં નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા આસપાસના 20 વીઘા વિસ્તારમાં ખેડૂતના ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલ જીરાનો પાક નિષ્ફળ ગયો છે. આ સંજોગોમા ખેડૂતો પાક નુકસાનના વળતર તેમજ સત્વરે કેનાલના રિપેરિંગની માંગ કરી રહ્યા છે.
Jan 27,2020, 11:53 AM IST
ગુજરાત
પાટણ જિલ્લાના સાંતલપુરના અબિયાણામાં સર્જાયા તારાજીના દ્રશ્યો
પાટણ જિલ્લાના સાંતલપુરના અબિયાણામાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. ગામમાં પાણી ઘૂસી જવાથી ગામલોકો રોડ પર આવી ગયા છે અને 1000થી વધુ એકરમાં ઉભા પાકને નુકસાન થયું છે. બીજી તરફ ખેડૂતોએ પાકવીમો ભર્યો હોવા છતા ખેડૂતોને સહાય ન મળતી હોવાની ફરિયાદ ઉઠી છે.
Oct 3,2019, 13:02 PM IST
પુલ
અધુરા પુલથી પરેશાન છે સાંતલપુરની જનતા
અધુરા પુલથી પરેશાન છે સાંતલપુરની જનતા
Aug 17,2019, 13:33 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ