हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Santosh Gangwar
Santosh gangwar News
PF Interest Amount
EPFOના કરોડો ગ્રાહકોને મળશે New Year Gift, આ મહિનાથી 8.5 ટકાની દરથી આવશે વ્યાજ
નોકરી કરનારાઓ માટે સારા સમાચાર છે કે નવા વર્ષમાં તેમના પ્રોવિડેંટ ફંડ (Provident fund) ખાતાનું બેલેન્સ વધી જશે. કારણ કે પીએફ ખાતામાં વ્યાજના પૈસા ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ટ્રાંસફર કરી દેવામાં આવશે.
Dec 14,2020, 14:55 PM IST
પગાર
ખુશખબરી: દેશમાં બધાને એક જ દિવસે મળશે સેલરી, મોદી સરકાર કરી રહી છે તૈયારી
બધા કર્મચારીઓ (Employees)ને એક દિવસે પોતાનો પગાર મળે કેંદ્વીય શ્રમ મંત્રી સંતોષ ગંગવાર (Santosh Gangwar)એ જણાવ્યું હતું કે કેંદ્વ સરકાર દેશ એક, પગારનો દિવસ એક' સિસ્ટમ લાગૂ કરવાની તૈયારી કરી રહી છે. કેંદ્વીય શ્રમ મંત્રીએ કહ્યું કે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને હિતને ધ્યાનમાં રાખતાં સરકાર આ વ્યવસ્થાને લાગૂ કરવાની દિશામાં કામ કરી રહી છે.
Nov 16,2019, 10:46 AM IST
સંતોષ ગંગવાર
મોદી સરકાર 'એક રાષ્ટ્ર, એક વેતન દિવસ' લાગુ કરવાની યોજના ઘડી રહી છે
સંગઠિત ક્ષેત્રના શ્રમિક વર્ગ (Labour) ના હિતોની સુરક્ષા માટે સરકાર એક રાષ્ટ્ર એક વેતન દિવસ લાગુ કરવા પર વિચાર કરી રહી છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે(Santosh Gangwar) શુક્રવારે આ વાત કરી. ગંગવાર અહીં સેન્ટ્રલ એસોસિએશન ઓફ પ્રાઈવેટ સિક્યુરિટી ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત સિક્યુરિટી લીડરશીપ સમિટ-2019ને સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે દેશભરમાં દર મહિને તમામ લોકોને એક જ દિવસે વેતન મળવું જોઈએ. જેથી કરીને લોકોને સમયસર વેતનની ચૂકવણી થઈ શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ને બહુ જલદી આ વિધેયક પાસ થાય તેવી આશા છે.
Nov 15,2019, 18:24 PM IST
ઇપીએફઓ
નોકરી કરનારા 6 કરોડ લોકો માટે ખુશખબરી, PF પર મળશે વધુ વ્યાજ
શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે મંગળવારે કહ્યું કે 6 કરોડ EPFO સભ્યોને નાણાકીય વર્ષ 2018-19 માટે 8.65 ટકા જ વ્યાજ મળશે. સેંટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ 8.65 ટકા વ્યાજને મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ પ્રસ્તાવને નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યું હતું.
Sep 17,2019, 16:42 PM IST
Santosh Gangwar
ગંગવારે કહ્યું, નોકરીતો છે યોગ્ય યુવાનો નહી, માયાવતી-પ્રિયંકાએ ઝાટકણી કાઢી
કેન્દ્રીય મંત્રી સંતોષ કુમાર ગંગવારે કહ્યું કે, દેશમાં રોજગારની કોઇ કમની નથી પરંતુ દેશમાં યોગ્ય નવયુવાનો નથી
Sep 15,2019, 16:32 PM IST
સંતોષ ગંગવાર
દેશમાં નોકરીઓની અછત નથી, યોગ્ય યુવાઓની અછત છે: કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવ
કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવાર (Santosh Gangwar)એ કહ્યું છે કે દેશમાં રોજગારી (Jobs)ની કોઈ કમી નથી.
Sep 15,2019, 13:36 PM IST
Trending news
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો
Anish Mamun
કોણ છે અનીશ મામુ? નશાના કારોબારનું મોટું નેટવર્ક ઊભું કરવામાં મોટો હાથ, મુંબઈથી દબોચ
Hassan Nasrallah
હિઝ્બુલ્લાહે પણ કરી દીધી નસરલ્લાહના મોતની પુષ્ટિ, કહ્યું- ઇઝરાયલી હુમલામાં મોત
Future Lifestyle
₹495 થી ઘટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે નાદાર કંપનીને નવો ખરીદનાર મળ્યો