हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sanatan
Sanatan News
Rajkot
'અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું'
મોરારિ બાપુ મોરારિ બાપુએ જણાવ્યું કે, અમે રખડુ માણસ છીએ, એક પછી એક કથામાં જઈએ છીએ. અમે કોઈ બેઠકમાં હાજર ન રહીએ તો ઉદાર દિલે માફ કરજો. જગદગુરુ આદિ શંકરાચાર્ય પંચ દેવની ઉપાસના અને સ્થાપના આપણા હૃદયમાં કરવાની છે. આ સંમેલન ધર્મની સેવા માટેનું છે, સનાતન ધર્મ જે આજ્ઞા કરે તે પ્રમાણે સેવામાં રત રહેવું જોઈએ. અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું છે.
Jun 11,2024, 19:25 PM IST
Religion
દર વર્ષે દુનિયામાં સૌથી વધુ લોકો કયા ધર્મમાં કન્વર્ટ થાય છે? કયો ધર્મ ઝડપથી ફેલાય છે
હાલ જો કે દુનિયામાં સૌથી વધુ પળાતા ધર્મોમાં ખ્રિસ્તિ ધર્મ મોખરે છે. જેના બે અબજથી વધુ અનુયાયીઓ છે. એક રિપોર્ટ મુજબ વર્ષ 2020 સુધીના અનુમાન પ્રમાણે દુનિયામાં ઈસાઈ ધર્મને માનનારા 2.38 બિલિયન એટલે કે લગભગ 238 કરોડ છે. જ્યારે ઈસ્લામ ધર્મના ફોલોઅર્સ 191 કરોડ છે. હિન્દુ ધર્મને માનનારા 116 કરોડ લોકો છે.
May 27,2024, 20:32 PM IST
Udhayanidhi Stalin
સનાતન પર I.N.D.I.A vs NDA, DMKના નેતાઓમાં સનાતનને બદનામ કરવાની હોડ
Udhayanidhi Stalin Remarks: સનાતન ધર્મને લઈને ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજાના નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. અરજીકર્તાએ બંને નેતા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે.
Sep 7,2023, 21:18 PM IST
breaking news
સનાતન પર મહાસંગ્રામ! ગુજરાત બાદ તમિલનાડુમાં ભડકો, CMના પુત્રએ મંચ પરથી 'ઝેર' ઓક્યું
સનાતન ધર્મ અત્યારે દેશના સૌથી વધુ ચર્ચાતા મુદ્દાઓમાંથી એક છે. ગુજરાતમાં જ્યાં આ મુદ્દે સર્જાયેલો વિવાદ સામાજ અને ધર્મ પૂરતો મર્યાદિત છે, ત્યાં તમિલનાડુમાં સનાતન મુદ્દે થયેલા વિવાદથી સમગ્ર દેશનું રાજકારણ હચમચી ગયું છે.
Sep 3,2023, 16:00 PM IST
Cadila
ગુજરાતમાં બન્યું વધુ એક ભવ્ય અને અદભૂત મંદિર, અમદાવાદની સાવ નજીક છે
Unique Temple In Ahmedabad : ગુજરાત એ ધાર્મિક ભૂમિ છે. અહી ગણ્યા ગણાય નહિ એટલા મંદિરો આવે છે. આ દરેક મંદિરોની અલગ અલગ ખાસિયત છે. ગુજરાતના ખાસ મંદિરોની વાત જ કંઈક અલગ છે. ત્યારે આ લિસ્ટમાં વધુ એક નામ ઉમેરાયું છે. અમદાવાદના ધોળકા પાસે એક નવું મંદિર નિર્માણ પામ્યું છે. અમદાવાદના ધોળકા વિસ્તારમાં સનાતન ધર્મનું મંદિર બન્યું છે. જે કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા બનાવાયું છે. આ મંદિર ગુજરાતના મોટા મંદિરોની જેમ જ આલિશાન છે.
Mar 21,2023, 16:02 PM IST
Trending news
Tech Tips
વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો ડ્રાયરથી સુકવવાની ભુલ ન કરવી, આ રીતે ફોનને કરો ઠીક
t2o world cup 2024
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંત
Gandhinagar news
ટૂંક સમયમાં ઈંતઝારનો અંત! ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર
monsoon
Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 નુસખો
gujarat
ખુલ્લા બોર હોય તો હવે તલાટી મર્યા સમજો! થશે કેસ, ફરજિયાત કરવું પડશે આ કામ
Vashu Bhagnani
ફિલ્મ બડે મિયા છોટે મિયાંના સ્ટાર્સ અને ક્રુ મેમ્બર્સને નથી મળી હજુ સુધી ફી
gujarat
ગુજરાતમા મેડિકલ કોલેજોમા 2 લાખ ફી શા માટે વધારવામા આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન
gujarat
વલસાડમાં જુડવા ભાઈ-બહેન સહિત ત્રણના કરૂણ મોત; સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ
home remedy
રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી
Shani Vakri 2024
કુંભ રાશિમાં શનિ થયા વક્રી, શનિના અશુભ પ્રભાવથી બચવા આજથી જ શરુ કરો આ ઉપાય