हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Samadhi
Samadhi News
Jamnagar
જામનગરમાં પરમ પૂજ્ય વજ્રસેન મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, જૈન સમાજમાં શોકની લાગણી
જામનગરમાં ઓસવાળ કોલોની દેરાસરમાં બિરાજમાન ૫.પૂ.પન્યાસ વજ્રસેન વિજયજી મહારાજ સાહેબ કાળધર્મ પામતા શ્રાવક અને શ્રવિકાઓ તેમજ સમગ્ર જૈન સમાજમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.
Jul 6,2021, 12:55 PM IST
Chhathiyarda
છઠીયારડા ગામના મહંતએ જાહેર કરી મૃત્યુ તારીખ, સ્ટેજ ઉપર બેઠા-બેઠા આજે કરશે દેહ ત્યાગ
અત્રે ઉલ્લેખનીય છે કે મહંત સપ્ત શુંલ ઉર્ફે રાજુ ભાઈ અગાઉ મહાપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે ચૂંટણીમાં હાર થઈ હતી અને બાદમાં તેઓ છેલ્લા થોડા વર્ષોથી આશ્રમ જતા રહ્યા છે.
Apr 4,2021, 11:59 AM IST
મોરબી
મોરબીના કાંતિલાલ મૂછડિયાએ મારી પલટી, હવે નહીં લે સમાધિ, જાણો શું છે મામલો
મોરબીના પીપળિયા ગામમાં કાંતિલાલ મૂછડિયાએ હવે પલટી મારી દીધી છે. સમાધિ નહીં લેવા અંગેની પોલીસને બાંહેધરી આપી દીધી છે. કાંતિલાલ મૂછડિયા 28 નવેમ્બરે સમાધિ લેવાના હતા. મોરબી જીલ્લાના પીપળીયા ગામના કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દેતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હોવા છતાં પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમાધિની તારીખ પણ નક્કી કરી હતી. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગણી કરી હતી.
Nov 16,2019, 17:57 PM IST
મોરબી
મોરબીના કાંતિલાલ મુછડિયા લેશે સમાધિ, જાણો શું કહેવું છે લોકોનું
મોરબીમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. મોરબીના પીપળિયા ગામમાં રહેતા કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 450 વર્ષ પહેલાં સમાધિ લેનારા દાદાએ સપનામાં આવીને કહ્યું- 28 નવેમ્બરે સમાધિ લઈ લે બેટા.
Nov 16,2019, 15:30 PM IST
મોરબી
નિત્યાનંદ બાદ મોરબીમાં સામે આવ્યા કાંતિલાલ, 28 નવેમ્બરે સમાધિ લેવાનો કર્યો દાવો
મોરબીમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. મોરબીના પીપળિયા ગામમાં રહેતા કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 450 વર્ષ પહેલાં સમાધિ લેનારા દાદાએ સપનામાં આવીને કહ્યું- 28 નવેમ્બરે સમાધિ લઈ લે બેટા.
Nov 16,2019, 15:10 PM IST
Trending news
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર
Recruitment 2024
5મું પાસ 40 વર્ષના ઉમેદવારો કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી, આ દિવસે કરી શકાશે એપ્લાય
gujarat weather forecast
તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
GTL Infrastructure Limited Share
₹4 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 17 દિવસથી સતત લાગી રહી છે અપર સર્કિટ
Budget
શપથ લેતા કહ્યું હતું કોઈ કસર નહીં છોડું, આયુષ્યમાનમાં મળી શકે છે 10 લાખનું વીમા કવચ!
Business News
સોમવારે બજાર ખુલતાની સાથે જ રોકેટ બની જશે આ પેન-પેન્સિલના સ્ટોક! કરાવશે તગડી કમાણી