हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
S.Jaishankar
S jaishankar 1 News
એસ.જયશંકર
દક્ષિણ એશિયામાં ચીનને ઘેરવા માટે ભારતને મળ્યો આ દેશનો સાથ, બનાવી નવી રણનીતિ
દક્ષિણ એશિયામાં ચીન(China)ના વધતા પ્રભાવને જોતા ભારત(India) એક નવી રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભારત અને જાપાન ડ્રેગન સાથે મુકાબલો કરવા માટે ત્રીજા વિશ્વના દેશોને સાથે લાવવાની સંભાવનાઓ શોધી રહ્યા છે.
Sep 19,2020, 9:06 AM IST
એસ.જયશંકર
વિદેશમંત્રી એસ.જયશંકરે દાઉદ અને આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને બરાબર લીધુ આડે હાથ
આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ પર વિદેશમંત્રી એસ.જયશંકરે (S.Jaishankar) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અનેક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ પાકિસ્તાનમાં હાજર છે. પાકિસ્તાને પોતે આતંકવાદીઓની હાજરીની વાત કબૂલી છે. આતંકવાદના કેન્સરથી બધા પ્રભાવિત છે. પાકિસ્તાન આતંકવાદીઓને શરણ આપે છે અને ટ્રેનિંગ આપીને તેમને ભારત મોકલે છે. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહીને લઈને ગંભીર નથી. પાકિસ્તાને આતંકી સંગઠનો, મોસ્ટ વોન્ટેડ વ્યક્તિઓ પર કોઈ વિશ્વસનીય કે નિર્ણાયક કાર્યવાહી કરી નથી. પાકિસ્તાનની દાનત પર સવાલ ઊભા થાય છે.
Aug 28,2020, 15:01 PM IST
rahul gandhi
કાશ્મીરમાં મધ્યસ્થતાની વાત પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ, જુઓ શું કહ્યું
કાશ્મીરમાં મધ્યસ્થતાની વાત પર વિદેશમંત્રી એસ.જયશંકરની સ્પષ્ટતા,કહ્યું PM મોદીએ ડોનલ્ડ ટ્રંપ સાથે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે કોઈ વાત નથી કરી.કોંગ્રેસના સવાલ બાદ બંને ગૃહમાં હોબાળો થયો હતો.
Jul 23,2019, 14:25 PM IST
MEA
ડોનલ્ડ ટ્રંપના જુઠ્ઠાણા પર સરકારનો જવાબ, જુઓ વિદેશમંત્રીએ શું કહ્યું
કાશ્મીરમાં મધ્યસ્થતાની વાત પર વિદેશમંત્રી એસ.જયશંકરની સ્પષ્ટતા,કહ્યું PM મોદીએ ડોનલ્ડ ટ્રંપ સાથે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે કોઈ વાત નથી કરી.કોંગ્રેસના સવાલ બાદ બંને ગૃહમાં હોબાળો થયો હતો.
Jul 23,2019, 13:15 PM IST
bjp
ભાજપના 'સદસ્યતા અભિયાન'નો પ્રારંભ, વિદેશમંત્રી એસ.જયશંકરે કર્યું સંબોધન
પક્ષનો વ્યાપ વધારવા ભાજપે ખાસ અભિયાન હાથ ધર્યું. ભાજપના 'સદસ્યતા અભિયાન'નો પ્રારંભ થયો જ્યાં વિદેશ મંત્રી એસ.જયશંકરે સંબોધન કર્યું.
Jul 6,2019, 12:45 PM IST
એસ. જયશંકર
વિદેશમંત્રી એસ. જયશંકરના ગુજરાત પ્રવાસમાં ફેરફાર, જુઓ વિગત
એસ. જયશંકર 5મી જુલાઈએ ગુજરાત આવશે, 5 જુલાઈએ કેન્દ્રીય બજેટ હોવાથી કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો. 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થશે. 5 જુલાઈના રોજ સાંજે અમદાવાદ પહોંચશે એસ જયશંકર.
Jul 3,2019, 12:11 PM IST
Uk-India Summit
પાકમાઆતંકવાદને ઉદ્યોગની જેમ આપે છે ઉત્તેજન, સમગ્ર વિશ્વ તેનાથી પીડિત છે
વિદેશ મંત્રી જયશંકરે પાકિસ્તાન પર ખુબ જ તીખો પ્રહાર કરતા કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદને એક ઉદ્યોગની જેમ વિકસાવી રહ્યું છે.
Jun 26,2019, 22:46 PM IST
Trending news
Kalki 2898 AD
જાણો પ્રભાસની ફિલ્મ કલ્કિ 2898 એડી કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ ?
Gujarat politics
નીતિન પટેલ બાદ ખાલી પડેલી ખુરશી આ નેતા સંભાળશે? છેક દિલ્હી હાઈકમાન્ડ સુધી પહોંચી વાત
Kuldeep Yadav
શું કુલદીપ યાદવ બોલીવુડ અભિનેત્રી સાથે લગ્ન કરવાનો છે? થયો ચોંકાવનારો ખુલાસો
Waaree Renewable Technologies Ltd
કુબેરનો ખજાનો છે આ શેર! 4 વર્ષમાં 106700% નું બંપર રિટર્ન, રોકાણકારો કરોડપતિ બન્યા
Sev Usal Vadodara
વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ પરફેક્ટ માપ સાથે આ રીતે ઘરે બનાવો
relationship
Relationship: કુંવારા છોકરાઓને પરિણીત મહિલા વધારે શા માટે ગમે ? આ છે સાચું કારણ
France
ફ્રાન્સમાં છેલ્લી ઘડીએ દાવ થઈ ગયો? દક્ષિણપંથી પાર્ટી RN જીતથી ચૂકી ગઈ
Patidar Power
અમિત શાહે જાહેરમાં ગુજરાતના કડવા પાટીદાર સમાજ માટે કહી મોટી વાત
Glowing Skin
Glowing skin: ચહેરા પર 10 મિનિટમાં દેખાશે નિખાર, ઘરે બનાવેલા આ 3 ફેસપેકનો કરો ઉપયોગ
Causes of Cancer
WHO એ કહ્યું.. આ પાવડર સેફ નથી, લગાડવાથી થઈ શકે છે કેન્સર, તમે તો નથી વાપરતાને આ ?