हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
radio
Radio News
World Radio Day 2024
રેડિયો પ્રેમીઓ માટે કરાયું ખાસ આયોજન, 100 કરતાં વધુ હેરિટેજ રેડિયોનું પ્રદર્શન
World Radio Day : 13 મી ફેબ્રુઆરી એટલે સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની જન્મ તારીખ. આ દિવસે વર્ષ 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. માટે આ દિવસની ખાસ પસંદગી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી છે.
Feb 13,2024, 20:13 PM IST
Car Hacks
તમારી ગાડીમાં અચૂક હોવી જોઈએ આ વસ્તુઓ, સેલ મારતા પહેલાં કરી લેજો ચેક
Car Hacks: તમારી કાર રસ્તામાં બગડી શકે છે અથવા તમે બીમાર પણ પડી શકો છો, આવી સ્થિતિમાં તમારે કેટલાક હેક્સ વિશે જાણવું જોઈએ જે તમારો ઘણો સમય બચાવી શકે છે અને તમને મુશ્કેલીમાં આવવાથી પણ બચાવી શકે છે.
Jan 23,2024, 9:21 AM IST
gujarat
અમરેલીના આ શખ્સને છે જબરો રેડિયો શોખ, 250થી વધુ દુર્લભ રેડિયોનું કલેક્શન
અત્યારના આધુનિક યુગમાં લોકોને વિવિધ પ્રકારના શોખ હોય છે ત્યારે અમરેલીના ચલાલા ગામે રહેતા સુલેમાન ભાઈને રેડિયોનો શોખ છે સુલેમાન ભાઈ ભારત દેશમાંથી જુદી જુદી જગ્યાએથી રેડિયોનું કલેક્શન કરે છે
Apr 29,2023, 20:51 PM IST
pm modi
મન કી બાતમાં PM મોદીએ કહ્યું એકતા છે તો વિકાસ છે, રસીકરણ અભિયાનથી ભારતને મોટી સફળતા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે સવારે 11 વાગે રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં રાષ્ટ્રને સંબોધન કર્યું છે. 'મન કી બાત'નો આ 82મો એપિસોડ છે. આ કાર્યક્રમને ઓલ ઈન્ડિયા રેડિયો (AIR)ના સમગ્ર નેટવર્ક, દૂરદર્શન, AIR ન્યૂઝ અને મોબાઈલ એપ, ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ અને ટ્વીટર પર પણ સાંભળી શકાય છે.
Oct 24,2021, 11:50 AM IST
રેડિયો
ધારીના નિવૃત શિક્ષકનો અનોખો શોખ, જુઓ રેડિયો મ્યુઝિયમ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા ગામે રહેતા એક નિવૃત્ત શિક્ષકને અનોખો શોખ છે. જુદી જુદી કંપનીઓના જુના રેડીઓ સાચવવાનો અને આ રેડિયો ચાલુ હાલતમાં છે તેમનું ઘર આજે રેડિયો ઘર અને રેડિયો મ્યુઝિયમ ઘર બની ગયું છે ત્યારે જોઈએ આ મ્યુઝિયમને.
Dec 29,2019, 15:37 PM IST
mann ki baat
લોકસભા ઈલેક્શનમાં પ્રચંડ બહુમત બાદ પીએમ મોદી હવે કરશે ‘મન કી બાત’
લોકસભા ઈલેક્શન 2019માં મળેલી પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી પોતાનો રેડિયો કાર્યક્રમ મન કી બાતની શરૂઆત કરવાના છે. તેમના મનની વાત રેડિયો કાર્યક્રમનું પ્રસારણ ઈલેક્શન બાદ ફરીથી 30 જૂન, રવિવારના રોજ થશે. લોકસભા ઈલેક્શનની જાહેરાત થવાના થોડા દિવસ પહેલા જ 24 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીએ માર્ચ અને એપ્રિલમાં મન કી બાત કાર્યક્રમ ન કરવાની જાહેરાત કરી હતી.
Jun 29,2019, 11:49 AM IST
Trending news
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત