हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PM Modi in Surat
Pm modi in surat News
gujarat
આ કોઈ રાજમહેલ નથી, સુરત એરપોર્ટ છે; જૂઓ હીરાની જેમ ચમકતા એરપોર્ટની અંદરની ઝલક
ચેતન પટેલ/સુરત: શહેર એરપોર્ટના ટર્મિનલના વિસ્તરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે એરપોર્ટના આ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. સુરત એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનો લુક બદલાઈ ગયો છે. તેનો બાહ્ય દેખાવ હવે લાકડાના અવતારમાં દેખાય છે. જે હેરિટેજનું પ્રતિનિધિત્વ કરે છે.ટર્મિનલની અંદર ગુજરાત અને સુરત શહેરની સંસ્કૃતિ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા દર્શાવવામાં આવી છે. આ એરપોર્ટ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે 353.25 કરોડ રૂપિયા હતો. આ પ્રોજેક્ટમાં ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રોનનું વિસ્તરણ, ટેક્સી ટ્રેકનું બાંધકામ વગેરેનો સમાવેશ થાય છે.
Dec 15,2023, 16:41 PM IST
સુરત
સુરત : #YOUTH4MODI પરથી પીએમ મોદીને પૂછી શકશો સવાલ
2019ની તૈયારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી દીધી છે, ત્યારે સુરતથી તેઓ એક રીતે જોઈએ તો ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે તેવું કહી શકાય છે. આગામી ૩૦મી જાન્યુઆરીના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નયા ભારત મુદ્દે 10 હજારથી વધુ પ્રોફેશનલો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાતચીત કરશે. અમેરિકાના મેડિસન સ્ક્વેરની થીમ પર ઇન્દોર સ્ટેડિયમમાં રિવોલ્વિંગ સ્ટેજ બનાવવામાં આવશે. શહેરના ડોકટર્સ, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ, ટેકનોક્રેટ વગેરે આ કાર્યક્રમમાં હાજર રહેશે. જોકે કાર્યક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. કાર્યક્રમને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. સુરતના કલેક્ટરે ઇન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.
Jan 28,2019, 12:14 PM IST
Trending news
Flood north india
ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં આફતનો વરસાદ, અનેક નદીઓ ગાંડીતૂર, જાણો વિગત
Tata Stock
₹76 પર આવી ગયો ટાટાનો આ શેર, સ્ટોક વેચી નિકળી રહ્યાં છે ઈન્વેસ્ટર
relationship
Married Life: પતિને નથી ગમતી પત્નીની આ 3 આદતો, લગ્ન જીવનમાં આવી જાય છે વાવાઝોડું
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર