हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pm modi in ayodhya
Pm modi in ayodhya News
Amrit Bharat Express Flag Off
Indian Railways: 130 ની સ્પીડ, સસ્તુ ભાડું, લક્સરી ફીચર્સ... અંદરની તસવીરો જોઇને જશો
Amrit Bharat Features: પીએમ મોદીએ શનિવારે બે અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આમાંથી કેટલીક ટ્રેનોને પીએમ મોદીએ અયોધ્યાથી અને કેટલીકને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી બતાવી હતી. નવા અમૃત ભારતમાંથી એક દરભંગા અને આનંદ વિહાર ટર્મિનલ વચ્ચે ચાલશે. ગંતવ્ય સ્થાને જતી વખતે, આ ટ્રેન અયોધ્યા સ્ટેશન પર માર્ગમાં રોકાશે (પ્રસ્થાન અને પરત). તેનાથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓને સુવિધા મળશે.
Dec 31,2023, 9:20 AM IST
Amrit Bharat Express Flag Off
6 વંદે ભારત, 2 અમૃત ભારત... આજથી દોડશે 8 નવી ટ્રેનો, 130 kmph ની ઝડપે દોડશે
Ayodhya News: બે નવી અમૃત ભારત એક્સપ્રેસ છે અને છ વંદે ભારત એક્સપ્રેસ છે. અમૃત ભારતને પહેલીવાર લીલી ઝંડી બતાવવામાં આવી છે. પીએમ મોદી અયોધ્યામાં એક કાર્યક્રમ દરમિયાની નવી ટ્રેનોને લીલી ઝંડી બતાવી.
Dec 30,2023, 14:30 PM IST
pm modi in ayodhya
પ્રતીક્ષા પૂરી થઈ, PM મોદીની હાજરીમાં થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, આવી ગઈ તારીખ
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે ત્રણ માળના રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધી પૂર્ણ થઈ જશે અને પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરીએ યોજાશે.
Sep 26,2023, 19:57 PM IST
pm modi in ayodhya
"અયોધ્યાની ઓળખને 'કર્તવ્ય નગરી' તરીકે વિકસાવવી જોઈએ” : PM મોદી
PM Modi in Ayodhya: પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે લઘુતાગ્રંથિની આ બેડીઓની ભાવનાને તોડી નાખી છે અને છેલ્લાં આઠ વર્ષમાં ભારતનાં યાત્રાધામોના વિકાસનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, અયોધ્યામાં હજારો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે.
Oct 23,2022, 23:35 PM IST
pm modi in ayodhya
PM મોદીએ અયોધ્યામાં કહ્યું; "સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાન:"
Ayodhya Diwali Celebration: ઉપનિષદને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાન:", જેનો અર્થ થાય છે કે વિજય સત્યનો છે, અસત્યનો નહીં. પ્રધાનમંત્રીએ આપણા ઋષિમુનિઓના શબ્દો પણ ટાંક્યા હતા, "રામો રાજમણિ સદા વિજયતે" જેનો અર્થ છે કે વિજય હંમેશા રામનાં સારા આચરણ માટે હોય છે, રાવણનાં દુષ્કર્મ માટે નહીં.
Oct 23,2022, 23:01 PM IST
pm modi in ayodhya
લાખો દીવાથી ઝગમગી ઉઠ્યું અયોધ્યા, PM મોદીએ કહ્યું- અયોધ્યાના કણ-કણમાં ભગવાન
PM Narendra Modi Ayodhya Deepotsav News: રામલલ્લાના દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીએ રામ મંદિરના નકશાને જોયો અને જાણકારી લીધી. પીએમ મોદીએ નિર્માણ કાર્યોનું પણ નિરિક્ષણ કર્યું. પીએમ મોદીએ જાણકારી આપવા માટે એક ગેલેરીનું નિર્મ્કાણ કરવામાં આવ્યું હતું. તેના દ્વારા તેમને જાણકારી આપવામાં આવી.
Oct 23,2022, 19:25 PM IST
Trending news
Treasure
કચ્છમાંથી રાજાશાહી સમયનો ખજાનો મળ્યો : મહાકાય પિટારામાંથી મળી કિંમતી વસ્તુઓ
gujarat news
સાગઠિયા લેડિઝનો શોખીન છે, મારી પત્ની પર લાખો ઉડાવતો, મોજ કરવા પ્લેનમાં મનાલી લઈ જતો
rahul gandhi
લોકસભાના પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યા, હવે રાહુલ ગાંધીની નજર આ 261 સીટો પર
gujarat government
ગુજરાતના 2.62 લાખ ખેડૂતોને નહિ મળે PM કિસાન યોજનાનો હપ્તો, સરકારે આપ્યું આ કારણ
Reliance Jio
Jioના 45 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો! 3 જુલાઈથી મોંઘા થશે રિચાર્જ પ્લાન્સ, ચેક કરો યાદી
Amarnath Yatra 2024
અમરનાથ યાત્રાએ જનારા લોકો માટે ડોક્ટરે આપી મહત્વની માહિતી, જતા પહેલા આટલું જરૂર કરજો
petrol
Petrol-Diesel ના નવા ભાવ જાહેર; શું આખરે સરકારે પબ્લિક સામે જોયું? જાણો ભાવ
fever
Fever: તાવના કારણે પાણી પણ લાગે છે કડવું ? જીભનો સ્વાદ નોર્મલ કરી દેશે આ 3 વસ્તુઓ
T20 World Cup 2024
ભલે જીતી ગયા પણ કોહલીના ખરાબ ફોર્મથી ફેન્સ ચિંતાતૂર, રોહિત શર્માએ વિરાટ વિશે કહ્યું
Relationship Tips
લાઈફ પાર્ટનરને પસંદ નથી હોતી આ આદતો, લગ્ન પછી ખુશ રહેવું હોય તો તુરંત છોડી દેજો