Not happened News

ગુજરાતનાં ઇતિહાસ આવું ક્યારે નથી થયું? ગૃહમંત્રીએ એક બાળકના કારણે પોતાના તમામ કાર્યક
પેથાપુરમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અજાણ્યા વ્યક્તિ એક બાળકને સ્વામીનારાયણ ગૌશાળા પાસે મુકીને ફરાર થઇ ગયો હતો. 11 માસનું આ બાળક જોતા જ ગમી જાય તેટલું સુંદર હોવા છતા પણ પાશ્વી નર રાક્ષસે કેમ તેને છોડવું પડ્યું તે વાત ટોક ઓફ ધ ટાઉન બની છે. હાલ તો આ બાળકને સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાત મુલાકાત લઇને બાળકની સાથે મુલાકાત લીધી હતી. બાળકને રમાડ્યું પણ હતું. બાળકની તમામ જરૂરિયાતો પુર્ણ કરવા માટે આદેશ આપ્યો હતો. આ ઉપરાંત આ બાળકના ગુનેગારને શક્ય તેટલી ઝડપી શોધવા માટે આદેશ કર્યો છે. આ ઉપરાંત નાગરિકોને સોશિયલ મીડિયાને તાકાત બતાવવા માટે પણ અપીલ કરી છે. 
Oct 9,2021, 16:51 PM IST

Trending news