हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
no lockdown
No lockdown News
pm modi
Covid-19: દેશમાં વધતા કેસ વચ્ચે PM મોદીએ યોજી બેઠક, આપ્યા મહત્વના નિર્દેશ
પ્રધાનમંત્રી મોદીએ દેશમાં સતત વધી રહેલા કેસો વચ્ચે એક મહત્વની બેઠક યોજી હતી. આ સાથે પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં કેન્દ્રની વિશેષ ટીમને મોકલવાનો પણ નિર્દેશ આપ્યો છે.
Apr 4,2021, 18:53 PM IST
Coronavirus
Corona: મહારાષ્ટ્ર સરકારની નવી ગાઇડલાઇન, રાજ્યમાં લૉકડાઉન જેવા પ્રતિબંધો લાગૂ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી બેઠકમાં રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી જરૂરી વસ્તુઓ સિવાય બધુ બંધ રહેશે.
Apr 4,2021, 17:47 PM IST
Vadodara
મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ થશે લોકડાઉન? Vadodara માં નીતિન પટેલે આપ્યું મોટુ નિવેદન
સમગ્ર રાજ્યમાં સતત કથળી રહેલી કોરોનાની સ્થિતી વચ્ચે રાજ્યનાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી. વડોદરામાં વણસી રહેલી પરિસ્થિતી અંગેનો તામ મેળવ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની પ્રેસ કોંફરન્સ આયોજીત થઇ હતી. 10 દિવસથી રાજ્ય તેમજ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પણ બીજા તબક્કામાં કેસોમાં વધારો થઇ રહ્યો છે.
Apr 3,2021, 19:21 PM IST
lockdown
વડોદરામાં નહી થાય લોકડાઉન, લોકોની ટેસ્ટિંગ માટે લાંબી લાઇનો, માર્કેટમાં ટોળેટોળા
કોરોનાની વિસ્ફોટક સ્થિતિ કાબૂમાં ન આવતા અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યાર બાદ ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ રાત્રી કર્ફ્યું કે સંપુર્ણ કર્ફ્યું લગાવવા માટે ઉચ્ચ સ્તરિય અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ પણ હાજર રહ્યા હતા. જો કે વડોદરાની સ્થિતી હાલ કાબૂમાં છે. એટલે હાલ કર્ફ્યુ લગાવવાની કોઇ વિચારણા નહી હોવાનું મંતવ્ય કમિશ્નરે આપ્યું હતું. જેના કારણે હાલ વડોદરામાં લોકડાઉન, કર્ફ્યું કે રાત્રી કર્ફ્યુંની કોઇ જ વિચારણ નહી હોવાનું કમિશ્નરે જણાવ્યું હતું. કોરોનાની પરિસ્થિતિ વધારે ખરાબ થશે તો, ત્યારબાદ કર્ફ્યુ અંગે વિચારણા કરીને નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Nov 20,2020, 18:00 PM IST
Trending news
gold
સોના-ચાંદી સહિત એકદમથી કેમ ઘટી ગયા તમામ ધાતુઓના ભાવ? જાણો કારણ
Rajkot Fire Tragedy
બધા લખાવતા તા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું, રાજકોટ આગમા ખોટી માહિતી આપનાર સામે ફરિયાદ
banaskantha
અરેરાટીભર્યો બનાવ : બાળક સમજ્યા વગર બંધ ગાડીમાં જઈને બેઠું, બે કલાક બાદ ગયો જીવ
Dhan labh Upay
ધનની સમસ્યાને દૂર કરવી હોય તો આ 4 નિયમોનું કરો પાલન, તમારો સમય બદલતા વાર નહીં લાગે
Rajkot Fire Tragedy
રાજકોટ અગ્નિકાંડમાં કેટલા થયા મોત, સરકારે જાહેર કર્યો મોતનો આંકડો
Ayurvedic Tea
આ આયુર્વેદિક ચા પુરુષો માટે વરદાન, સ્ટ્રેસથી લઈ લો સ્પર્મ કાઉન્ટની સમસ્યા થશે દુર
World news
સાઉદી નહીં, ભારત બનશે વિશ્વમાં મુસ્લિમોનો નવો ગઢ! અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
Instant Achaar
બાર મહિનાનું અથાણું બનાવ્યું નથી ? તો આ રીતે ઈન્સ્ટન્ટ અચાર બનાવી માણો અથાણાનો સ્વાદ
Rajkot Fire Tragedy
ભાજપના દિગ્ગજ સાંસદનો ખુલાસો, મેં ખુદ NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર આપ્યા હતા
Junagadh
ઉપરકોટ કિલ્લો બન્યો સવાણી કંપનીની કમાણીનું સાધન, ગેરકાયદે ચાલતા હતા અનેક ધંધા