हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
muslim voters
Muslim voters News
gujarat
વેજલપુરમાં શું છે વોટબેંકનું સમીકરણ? ભાજપનો દબદબો પણ મુસ્લિમ મતદારોનું છે પ્રભુત્વ
Gujarat Election 2022: ગુજરાતની 182 વિધાનસભા સીટો પૈકીની એક બેઠક વેજલપુરમાં અમદાવાદ શહેર તાલુકાના વસ્ત્રાપુર, મકતમપુર, ગ્યાસપુર, વેજલપુર, મકરબા, સરખેજ જોધપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે આ બેઠક ગાંધીનગર લોકસભાનો એક ભાગ છે.
Nov 29,2022, 20:44 PM IST
UP assembly Election
ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવું હોય તો મુસલમાનોએ... ચૂંટણીમાં હાર બાદ બોલ્યા માયાવતી
UP News: બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ કહ્યું કે, જો ભાજપને હરાવવું હોય તો મુસ્લિમ સમાજે પોતાની ભૂલ સુધારવી પડશે.
Mar 29,2022, 15:58 PM IST
muslim voters
Bengal Election: મુસ્લિમોને મતની અપીલ પર મમતાને નોટિસ, ચૂંટણી પંચે માંગ્યો જવાબ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે નવા વિવાદમાં ફસાયા છે. ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
Apr 7,2021, 20:33 PM IST
Delhi Assembly Elections 2020
દિલ્હી ચૂંટણી: 'AAP'ને મુસ્લિમ મતદારોનું મળ્યું જબરદસ્ત સમર્થન
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે પૂરા થયેલા મતદાનમાં દિલ્હીવાસીઓએ આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન આપ્યું હોવાનું હાલ તો એક્ઝિટ પોલના તારણોમાં જોવા મળી રહ્યું છે. તમામ જાતિ, ઉમર, આવક અને વર્ગના સમુદાયે આમ આદમી પાર્ટીના પક્ષમાં મતદાન કર્યું હોવાનું જોવા મળે છે.
Feb 9,2020, 8:13 AM IST
Sultanpur
મેનકાની મુસ્લિમોને ધમકી:તમારા મત વગર પણ જીતી જઇશ, તમારે જરૂર હોય તો મત આપો
સુલ્તાનપુરમાં ચૂંટણી રેલી દરમિયાન મુસલમાન બહુમતીવાળા વિસ્તાર અમહટનાં તુરાબખાની પહોંચ્યા, જ્યાં તેમણે સભા સંબોધિત કરી હતી
Apr 12,2019, 17:45 PM IST
yogi adityanath
કોંગ્રેસ, સપા, બસપાને અલીમાં તો અમારો બજરંગ બલીમાં વિશ્વાસ: યોગી આદિત્યનાથ
લોકસભા ચૂંટણીનાં પહેલા તબક્કા માટે થનારા મતદાનનાં બે દિવસ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીયોગી આદિત્યનાથે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હિંદુઓ પાસે ભારતીય જનતા પાર્ટી સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી. દેશમાં દલિત મુસ્લિમ એકતા સંભવ નથી. યોગીઆદિત્યનાથે બહુજન સમાજ પાર્ટી અને સમાજ પાર્ટી પર નિશાન સાધ્યું. એક ચેનલ સાથેની વાતચીતમાં યોગી આદિત્યનાથે કહ્યું કે, જે પ્રકારે માયાવતીએ મુસ્લિમો માટે મત માંગ્યા છે, મુસ્લિમોને કહ્યું કે, તેઓમાત્ર ગઠબંધન માટે મતદાન કરો અને પોતાનો મત વહેંચવા ન આપે. હવે હિંદુઓ પાસે ભારતીય જનતા પાર્ટી ઉપરાંત બીજો કોઇ વિકલ્પ નથી બચ્યો.
Apr 9,2019, 17:43 PM IST
Trending news
Bombay train
મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ
health study
દેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણ
Airtel
જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્લાન થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો
Ind vs SA
સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!
Agra News
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક
gujarat
ગુજરાતમાં નવી નક્કોર હોસ્પિટલ ખાઈ રહી છે ધૂળ! આવે છે અનેક દર્દી, પણ નથી ડૉક્ટર....
gujarat
ગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ
gujarat
ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?
STOCKS TO BUY
Stocks to BUY: સ્વામી રામદેવની કંપનીમાં કમાણીની તક, 3 મહિનામાં છાપી લો પૈસા