Mera parivar bhajapa parivar News

અમિત શાહે કાર્યકર્તાઓને ચૂંટણી જીતવા માટે આપ્યા આ સૂત્રો
 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે ગુજરાતમાં લોકસભા ઈલેક્શન માટે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યાં. તેમણે સવારે પોતાના નિવાસ સ્થાને ભાજપનો ઝંડો ફરકાવીને સ્ટીકર લગાવીને બાદમાં ભાજપના અસંખ્ય કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું. અમદાવાદના પંડિત દિનદયાલ હોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં તેમણે કાર્યકર્તાઓને ભાજપને જીતાડવાનો સંકલ્પ આપ્યો હતો. તેમણે નરેન્દ્ર મોદીને ફરીથી સત્તા પર લાવવા માટેના કેટલાક મંત્ર આપ્યા હતા. આ પ્રસંગે ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટર, નેતાઓ અને કાર્યકરો તથા ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ત્યારે 2019માં પીએમ મોદીને ફરીથી જંગી બહુમતીથી વિજય અપાવવા માટે અમિત શાહે કાર્યકર્તાઓને ચૂંટણી જીતાડવા માટેના કયા 10 મંત્ર આપ્યા તે જાણો. 
Feb 12,2019, 11:45 AM IST

Trending news