हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mayur Sandhi
Mayur sandhi News
સુરેન્દ્રનગર
સાયલામાં બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં જૂથ અથડામણ, 8 લોકો ઇજાગ્રસ્ત
જિલ્લાના સાયલા ખાતે બે જૂથો વચ્ચે જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં અંદાજે 8 કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.
Oct 8,2019, 17:46 PM IST
સુરેન્દ્રનગર
કેદારનાથના દર્શને ગયેલા સુરેન્દ્રનગરના 8 પ્રવાસી ફસાયા
દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં કેદારનાથની યાત્રાએ પ્રવાસીઓ જતા હોય છે. ત્યારે અવારનવાર યાત્રીઓના ફસાવવાની ઘટના બનતી હોય છે. આ રીતે જ કેદારનાથની યાત્રાએ ગયેલા સુરેન્દ્રનગરના 8થી વધુ પ્રવાસીઓ ફસાયા છે.
Sep 15,2019, 15:40 PM IST
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે નદીમાં ડૂબવાથી 2 બાળકીના મોત
જિલ્લના ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે ભોગાવા નદીમાં ડુબી જતાં 2 બાળકીના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. ગત બે દિવસથી જિલ્લામાં પડી રહેલા વરસાદને પગલે વિસ્તારમાં મોટા ભાગના જળાશયો અને તળાવોમાં પાણીની સારી એવી આવક થઇ છે. જેના લીધે ભોગવા નદીમાં પણ સારુ પાણી આવ્યું હતું. જેમાં બે બાળકીઓના ડૂબી જવાથી મોત થયા છે.
Aug 12,2019, 17:36 PM IST
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર: ટીવીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા માતા-પુત્રી થયા ભડથું
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરમાં આગ લાગી હતી.જે આગમાં માતા અને પુત્રીનું મોત થયું હતું. સુરેન્દ્રનગરમાં બામણબોરના આનંદપુરમાં ટીવીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતા વિસ્તારના મામલતદાર સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
Jun 22,2019, 16:49 PM IST
સુરેન્દ્રનગર
વિરમગામ-માલણવ હાઇવે પર ટેમ્પાનો અકસ્માત, 4 લોકોના કરૂણ મોત
માલવણ હાઇવે પાસે આવેલા નાની મજેઠી ગામ પાસે એક છોટા હાથી રોડની સાઇડમી ઉતરી જતા પલટી માર્યો હતો. આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 20 જેટલા લોકોને નાની મોટી ઇડાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
May 28,2019, 17:51 PM IST
Trending news
gujarat news
SIT આજે રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપશે, સરકારી અધિકારીઓની ખુલશે પોલ?
7th Pay Commission
સરકારી કર્મચારીઓનું વધશે ફિટમેન્ટ ફેક્ટર? 3 ગણું થયું તો કેટલો વધશે પગાર, ગણતરી જાણો
Shani Gochar
શનિદેવની કૃપાથી 3 ઓક્ટોબર સુધીનો સમય 5 રાશિવાળા માટે ખુબ જ ભાગ્યશાળી રહેશે
farmers
ખેડૂતો ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરે છે પાણી, તેનાથી શું ફાયદા થાય તે તમને ખબર છે ખરા?
weather report
અંબાલાલે આપી સાતે સાત દિવસની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડશે
Mirzapur 3
Mirzapur 3 Trailer: મિર્ઝાપુર 3 નું ટ્રેલર રિલીઝ, જાણો કેટલા છે એપિસોડ અને રિલીઝ ડેટ
Business
આજની સવાર વાહન ચાલકો માટે લઈને આવી ખુશીના સમાચાર? કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?
Hajj 2024
ગરમીનો કાળો કહેર, 1000થી વધુ હજયાત્રીઓના મોત, શું મૃતકોને ત્યાં જ દફનાવવામાં આવશે?
Adulteration In Milk
ઘરે બેઠા આ સરળ રીતે ચેક કરો દૂધની શુદ્ધતા, મિનિટોમાં ખબર પડી જશે દુધ અસલી છે કે નકલી
Yogaday
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચાવી શકે છે યોગ, આ આસન રોજ કરવાથી હાર્ટ રહેશે હેલ્ધી