हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
KEN
RWA
112/ 4
(10.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maa Durga
Maa durga News
chaitra navratri 2024
ચૈત્રી નોરતામાં એકવાર જરૂર આ મંદિરોમાં દર્શન કરવા જજો, માતાજી દરેક અધૂરી ઈચ્છા કરશે
9 એપ્રિલથી ચૈત્રી નોરતા શરૂ થઈ ગયા છે. ભક્તોમાં આસ્થાનો સેલાબ ઉમટી પડ્યો છે. ભક્તો મા દુર્ગાના દર્શન કરવા માટે અલગ અલગ મંદિરોમાં પહોંચી રહ્યા છે. માતા દુર્ગાના એવા પ્રચલિત મંદિરો વિશે ખાસ જાણો જ્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
Apr 11,2024, 10:16 AM IST
chaitra navratri 2024
30 વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી પર બનશે દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે
આ સાથે જ ચૈત્ર નવરાત્રી પર ખુબ દુર્લભ સંયોગ પણ બની રહ્યા છે. આ વખતે ચૈત્રી નવરાત્રી પર અમૃતસિદ્ધિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને શશ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ બંને યોગ ચૈત્ર નવરાત્રીમાં 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યા છે.
Mar 30,2024, 14:24 PM IST
durga ashtami 2023
મહાઅષ્ટમી: આ 5 મહાઉપાય જીવનમાં લાવશે મહા પરિવર્તન, ક્યારેય ખાલી નહી થાય તિજોરી
Durga Ashtami 2023: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર મહાઅષ્ટમીના પર્વ દેશભરમાં 22 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે જો તમે આ દિવસે કેટલાક ઉપાય કરી લો, તો વ્યક્તિને સુખ સૌભાગ્યની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે.
Oct 22,2023, 12:55 PM IST
Navratri 2023
નવરાત્રિમાં ભૂલેચૂકે અંબે માને આ ચીજો અર્પણ ન કરવી જોઈએ, અશુભ મનાય છે
Never Offer These Things: હિન્દુ શાસ્ત્રોમાં નવરાત્રિ ખુબ જ ખાસ અને વિશેષ ગણવામાં આવે છે. વર્ષમાં 4 વખત આ પર્વની ઉજવણી થાય છે. આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદા નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની શરૂઆત 15મીથી થઈ ચૂકી છે. આ 9 દિવસ માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે
Oct 18,2023, 21:52 PM IST
Navratri 2023
નવરાત્રિમાં કન્યા પૂજન કરો, ભોજન કરાવો, માતાના વિવિધ રૂપોને કરો પ્રસન્ન
Navratri 2023 News: આસો નોરતા 15 ઓક્ટોબરના રોજ રવિવારથી શરૂ થઈ રહ્યા છે તથા 21 ઓક્ટોબર શનિવારે મહાસપ્તમી અને 22 ઓક્ટોબર રવિવારે મહાઅષ્ટમી, 23 ઓક્ટોબર સોમવારે મહાનવમી તથા 24 ઓક્ટોબર મંગળવારે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ ઉજવાશે.
Oct 14,2023, 15:52 PM IST
Navratri 2023
પાપમાં ન પડવું હોય તો નવરાત્રિમાં આ બાબતોનું રાખો ધ્યાન, માતા રૂઠશે તો રોતા નહી આવડે
Navratri 2023: નવરાત્રીનું ગુજરાતમાં અનેરું મહત્વ છે, કેટલાક લોકો ધાર્મિક રીતે પણ નવરાત્રીને ઉજવે છે. જેમાં લોકો ઉપવાસ અને ગરબા રમે છે. નવરાત્રીમાં માતા આદ્યશક્તિને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા પાઠ કરતા હોય છે ત્યારે ઘણી એવી વસ્તુઓ છે જે આ નવરાત્રીના પવન પર્વ દરમિયાન ના કરવી જોઈએ.
Oct 9,2023, 10:35 AM IST
Navratri 2023
નવરાત્રિમાં ઉપવાસ રાખતા હોવ તો આ બાબતોનું રાખો ધ્યાન, લોકો પૂછશે એનર્જીનું રાજ
નવરાત્રિ (Navratri 2023) ના ઉપવાસ દરમિયાન લોકો વિવિધ નિયમોનું પાલન કરે છે. કેટલાક લોકો આ ઉપવાસ દરમિયાન સિંધવ મીઠું ખાય છે, જ્યારે કેટલાક ફળો જ ખાય છે. તે જ સમયે, કેટલાક લોકો દિવસ દરમિયાન કંઈપણ ખાતા નથી અને રાત્રે માત્ર એક જ ટંક ભોજન લે છે.
Oct 9,2023, 10:08 AM IST
Festival 2022
આ નવરાત્રિમાં હાથી પર સવાર થઈને આવશે માં દુર્ગા, શુભ કે અશુભ? જાણો ધાર્મિક મહત્વ
Shardiya Navratri 2022: આ વખતે નવરાત્રિની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને માં દુર્ગા આ વખતે હાથી પર સવાર થઈને આવશે. આવો જાણીએ તેનું શું છે ધાર્મિક મહત્વ?
Sep 14,2022, 16:44 PM IST
દશેરા
દશેરા પર્વનું જાણો મહત્વ, માન્યતાઓ અને આ વિજય મુહૂર્તમાં કરો પૂજા
દેશભરમાં આજે દશેરાની ધૂમ છે. અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે.
Oct 8,2019, 9:16 AM IST
નવરાત્રિ
અંબાજીમાં આરતીનો સમય બદલાયો, નવરાત્રિમાં જતા પહેલા જાણી લેજો....
ભાદરવી પૂનમ બાદ અંબાજીના મંદિરમાં નવરાત્રિનું અનેરુ મહત્ત્વ હોય છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અંબાજી મંદિર ભક્તોથી ભરાઈ જાય છે. નવરાત્રિમાં ભક્તોની લાંબી લાઈનો લાગે છે.
Oct 9,2018, 17:24 PM IST
નવરાત્રિ
નવરાત્રિમાં થાય છે માના આ 9 સ્વરૂપોની પૂજા, Photos
प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।
Oct 9,2018, 16:46 PM IST
Trending news
gujarat
મિત્રની મદદથી પરિણીત યુવકે સગીરા સાથે કર્યો કાંડ! અનેક જગ્યાએ ફેરવી શરીરસુખ માણ્યું!
gujarat monsoon
આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદ
gujarat
છેલ્લા 2 કલાકમાં રાજકોટ જળબંબાકાર! આ જિલ્લાઓમાં ધોધમાર! જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?
Gold price today
1750 રૂપિયા સસ્તા થયા સોના-ચાંદી, જુઓ 14થી 24 કેરેટ ગોલ્ટનો ભાવ
breaking news
GCAS પોર્ટલ અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય; UG અને PG વિદ્યાર્થીઓ ખાસ જાણી લેજો..
Post Office Monthly income Scheme
તમારી પત્ની ઘરે બેઠા કરાવી શકે છે 5 લાખ રૂપિયાથી વધુની કમાણી, સમજો કઈ રીતે થશે આ કામ
Ayodhya Ram Path
અયોધ્યાના રામને છેતરીને આવી ગુજરાતની કંપની, 844 કરોડના પ્રોજેક્ટમાં સરકારની નોટિસ
Gujarat Supercop
મોદીના માનીતા IAS ની CMOમાંથી વિદાય પણ PMOમાં કરી શકે છે એન્ટ્રી, પાવરફૂલ અધિકારી
gujarat
ગુજરાતમાં વધુ એક કામમાં ખદબદતો ભ્રષ્ટાચાર! એક જ વરસાદે ખોલી પોલ, સામે આવ્યું સત્ય
Zodiac sign
જુલાઈમાં આ રાશિના લોકો કરિયરમાં કરશે ખૂબ પ્રગતિ, નવી નોકરી અને પ્રમોશનનો યોગ