हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kills
Kills News
Arreste
કરૂણ અંજામ: પત્નીને અન્ય યુવક સાથે ઇલુ-ઇલુ ભારે પડ્યું! પતિએ કરી પત્નીની કરપીણ હત્યા
સુરત લસકાણા ખાતે આવેલ ડાયમંડ નગરમાં રહેતો 29 વર્ષીય રમેશ કોલે તેની જ પત્નીની હત્યા કરી નાખી છે. રમેશની પત્ની રાજકુમારી દેવીના સોનુ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબધ હતા. પતિ રમેશે રાજકુમારીને પ્રેમી સાથે ફોન પર વાત કરતા એક દિવસ પકડી પાડી હતી
May 28,2023, 18:06 PM IST
gujarat
સુરતમાં તારીખ ભરવા જતા આરોપીની હત્યા, 30 સેકન્ડમાં છરીના 15થી 20 ઘા ઝીંકી પતાવી દીધો
સુરત શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતમાં અઠવા લાઈન કોર્ટની બહાર હત્યાના આરોપીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સનસનાટી ફેલાઈ ગઈ હતી.
May 6,2023, 10:10 AM IST
Ahmedabad
જર,જમીન અને જોરૂ ત્રણેય કજીયાના છોરૂ, કરોડપતિ મિત્રએ સામાન્ય બાબતે બિલ્ડરની હત્યા કર
શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં એક વેપારીને જન્મ દિવસે જ મોતને ઘાટ ઉતારનાર મિત્રની ધરપકડ કરવામાં આવી. હત્યા અંગેનું કારણ પોલીસને જાણવા મળ્યું કે, મૃતકે ધંધા માટે લીધેલા 4 કરોડની લેતિદેતીમાં હત્યા કરાઈ છે. મિત્રના જન્મ દિવસે જ મિત્રોએ મિત્રની હત્યા કરી.
Jun 5,2022, 0:14 AM IST
Young man
ગોમતીપુરમાં યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું, પછી તરૂણીએ પણ...
શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી સગીરાને યુવક દ્વારા અપહરણ કરીને તેના પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવી દેવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સગીરાને પેટમાં દુખાવો થતા સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જો કે સગીરાના ગર્ભમાં રહેતા બાળકનું મોત થયું હતું. જ્યારે સારવાર દરમિયાન સગીરાનું પણ મોત નિપજતા ચકચાર મચી છે. સગીરાની માતાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સાહિલ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Aug 22,2021, 20:09 PM IST
Ahmedabad
અમદાવાદ: નહેરુબ્રિજ પર AMC ના કારચાલકે સાયકલ સવારને અડફેટે લેતા મોત
નવા વર્ષના પ્રારંભે જ ગુજરાતમાં અકસ્માતોની વણઝાર થઇ છે. ગઇકાલે ત્રણ અલગ અલગ અકસ્માતમાં 17 લોકોનાં મોત નિપજ્યા હતા. આજે પણ રાજ્યમાં બે અકસ્માતની ઘટના બની હતી. જેમાં ખંભાળીયામાં ગાડી નદીમાં ખાબકતા બે મહિલાઓનાં મોત નિપજ્યા હતા. તો બીજી તરફ અમદાવાદમાં નહેરૂબ્રિજ પર AMC ના કોન્ટ્રાક્ટ પર ચાલતી ગાડીએ એક સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
Nov 19,2020, 23:40 PM IST
Ahmedabad
અમદાવાદ: જુગારના અડ્ડા પર દરોડાથી નાસભાગ, આધેડનું મોત નિપજતા હોબાળો
અમદાવાદમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ સવાલોનાં ઘેરામાં આવી ચુક્યા છે. પોલીસે રેડ કરતા દોડધામમાં 45 વર્ષીય મંગલસિંહ વાઘેલાનું મોત થયું હોવાનાં આરોપ સાથે પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. જો આખરે પોલીસની ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોવાનું આશ્વાસન મળતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
Aug 9,2020, 20:47 PM IST
Sarpanch
રાજકોટ: દેતડીયા ગામમાં જમીન મુદ્દે સરપંચે 3 ગોળી મારીને કૌટુંબિક ભાઇની હત્યા કરી
રાજકોટ જિલ્લાના કોટડાસાંગણીના દેતડીયા ગામના સંરપંચે જ તેનૈ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હતી. જમીન મામલે સરપંચે 3 ગોળી મારીને પોતાના જ કૌટુમ્બિક ભાઇની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે દેતડીયા ગામના સરપંચ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Jul 21,2020, 16:42 PM IST
Homeguard
સુરત: પોલીસ બાદ હોમગાર્ડની પણ દાદાગીરી સામે આવી, યુવકને ઢોર માર માર્યો
સુરતમાં હોમગાર્ડ જવાનો ની ગુંડાગર્દી સામે આવી છે. કામેથી પગાર લઈ ઘરે પરત ફરી રહેલા યુવકને ચોર સમજી ઢોર માર મારી લૂંટી લેવામાં આવ્યો હતો. મારનો ભોગ બનેલા યુવકને સ્થાનિક વ્યક્તિ દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે હોમગાર્ડ જવાનોની ગુંડાગર્દી અંગે ફરિયાદ કરવા ગયેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા ઉદ્ધતાઈભર્યુ વર્તન કરી તગેડી મૂકવામાં આવ્યો હોવાના આરોપ પણ થયા છે. આ ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે,જેમાં હોમગાર્ડ ના જવાનો યુવકને ફટકારતા નજરે પડે પડે છે.
Jan 25,2020, 17:11 PM IST
bootlegger
બુટલેગરે પૈસાની લેતીદેતીમાં હોમગાર્ડનાં જવાનની છરીના ઘા મારીને હત્યા કરી
Jan 4,2020, 16:24 PM IST
The forest department
દીપડો ઠાર: સમગ્ર અમરેલી જીલ્લાને બાનમાં લેનાર આતંકનો આખરે અંત આવ્યો
અમરેલીનાં વન વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માનવભક્ષી દીપડાને ફોરેસ્ટ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. શૂટર્સ દ્વારા દીપડાને ઠાર મારવામાં આવ્યા છે. બગસરાની ગૌશાળામાં દીપડાને ઠાર માર્યો છે. અમરેલીનાં વિસાવદર પાસે માનવભક્ષી બની ગયેલા દીપડાને નવ વિભાગ દ્વારા ઠાર મારવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા અનેક ધમપછાડાઓ બાદ આખરે દીપડા અંગે પાકી માહિતી મળ્યા બાદ વન વિભાગે શુટર્સને સાથે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગૌશાળામાં દેખાયેલા દીપડાને ઠાર મારવામાં આવ્યો હતો.
Dec 11,2019, 23:03 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ