हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Jaishankar
Jaishankar News
Jaishankar
યુ.કે.ના PM સુનકને ભારતના વિદેશ મંત્રીએ કેમ આપ્યું વિરાટ કોહલીના ઓટોગ્રાફવાળું બેટ?
Jaishankar Rishi Sunak Diwali: માત્ર ભારતમાં જ નહીં પરંતુ યુકેમાં પણ દિવાળીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે ભારતના વિદેશ મંત્રી એસ. જ્યારે જયશંકર (એસ. જયશંકર) અને યુકેના પીએમ ઋષિ સુનક 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં મળ્યા ત્યારે દિવાળીની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. દિવાળીની આ ઉજવણીને ક્રિકેટના બાદશાહ વિરાટ કોહલી સાથે પણ સંબંધ છે. હા આ વાત સાચી છે. ભલે વિરાટ કોહલી અત્યારે ભારતમાં વર્લ્ડ કપ રમી રહ્યો છે. પરંતુ જ્યારે જયશંકર અને સુનકે યુકેમાં દિવાળીની ઉજવણી કરી ત્યારે કોહલીની સૌથી ખાસ વાત ત્યાં હાજર હતી. ચાલો જાણીએ જયશંકર અને સુનકની દિવાળીમાં શું ખાસ હતું?
Nov 13,2023, 11:18 AM IST
Jaishankar
ગુજરાતીઓ વિશે વિદેશમંત્રી જયશંકરે કહ્યું- દુનિયાના દરેક દેશમાં ગુજરાતી, કદાચ....
Jaishankar lauded Gujarat: વિદેશમંત્રી એસ જયશંકરે ગુજરાત અને તેના લોકોના મોટા આર્થિક યોગદાનની પ્રશંસા કરવાની સાથે જ તેમની જોખમ લેવાની ક્ષમતા અને વેપાર સાહસિકતા, તથા સમગ્ર દુનિયામાં તક શોધવાની ઈચ્છા પર પ્રકાશ ફેંક્યો.
Oct 7,2023, 12:39 PM IST
India-Canada row
એસ.જયશંકરે કેનેડાની સરકારને આપ્યો જડબાતોડ જવાબ
No need to learn freedom of speech from others, says Jaishankar amid India-Canada row
Sep 30,2023, 11:15 AM IST
Khalistan
ભારતે કેનેડાને ચોખ્ખું સંભળાવી દીધુ, એક્શન લો નહીં તો ભારત કરશે જવાબી કાર્યવાહી
India Warning to Canada on Khalistan issue: નવું ભારત હવે પોતાની એક્તા અને અખંડિતતાના મુદ્દે કોઈની પણ સામે ઝૂકવા તૈયાર નથી. તે પોતાના ઘરેલું મામલાઓમાં ટાંગ અડાવનારા દેશોને જવાબ આપવાનું જાણે છે. ભારતે હવે ખાલિસ્તાની અલગાવવાદના મુદ્દે કેનેડાને કડક ચેતવણી આપી છે.
Jun 29,2023, 12:28 PM IST
Jaishankar
જયશંકરની પાકિસ્તાન-ચીનને 'ચેતવણી', ભારત પોતાની રક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે
વિદેશમંત્રી એસ જયશંકરે ગુરુવારે એક કાર્યક્રમમાં પાકિસ્તાન પર નિશાન સાંધતા કહ્યું કે કોઈ પણ દેશ ત્યાં સુધી પોતાની સમસ્યાઓમાંથી બહાર નીકળીને સમૃદ્ધ બની શકે નહીં જ્યાં સુધી તે આતંકવાદનો ગઢ બનેલો હોય. પાકિસ્તાન સાથે સંબંદોમાં આતંકવાદ એક પાયાનો મુદ્દો છે જેનાથી આપણે ઈન્કાર કરી શકીએ નહીં.
Feb 24,2023, 12:33 PM IST
Jaishankar
મોદીનો એક ફોન આવ્યો અને તેઓ ના ન પાડી શક્યા, વિદેશમંત્રી જયશંકરે કર્યા મોટા ખુલાસા
S Jaishankar on Indira and Rajiv Gandhi: કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના અનુભવોને લઈને એક ઈન્ટરવ્યૂ આપ્યું છે, જેમાં તેમણે તેમના પિતાની સાથે ઘટેલા કથિત કડવા સમયનો ઉલ્લેખ કર્યો છે.
Feb 21,2023, 20:27 PM IST
S. Jaishankar
જયશંકરે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી PM ને આ ખાસ ભેટ આપીને ચોંકાવી દીધા
Jaishankar Meets Richard Marles: ભારતના વિદેશમંત્રીએ પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રેલિયન ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લેસ સાથે મુલાકાત કરી. તેમણે એક એવી ખાસ ભેટ તેમને આપી કે આ ભેટની તો કદાચ તેમણે કલ્પના પણ નહીં કરી હોય. વિરાટ કોહલી સાથે કનેક્શનવાળી આ ભેટ મેળવીને તેઓને સુખદ આશ્ચર્ય થયું. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Oct 11,2022, 9:06 AM IST
Antony Blinken
US વિદેશમંત્રી જયશંકરને મળ્યા, ભારત-પાકિસ્તાન સંબંધો પર આપ્યું આ મોટું નિવેદન
S Jaishankar Meets Antony Blinken: અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને મંગળવારે કહ્યું કે અમેરિકાએ હંમેશા ભારત અને પાકિસ્તાનને કૂટનીતિક અને સંવાદ દ્વારા મતભેદોને દૂર કરવા કહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ બ્લિંકનને પૂછ્યું કે શું પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો સાથે વાતચીત દરમિયાન ભારત સાથે સંબંધ સુધારવા અને ક્ષેત્રમાં સ્થિરતા પર વાત થઈ તો જવાબમાં બ્લિંકને શું કહ્યું તે જાણો.
Sep 28,2022, 9:47 AM IST
National news
રાયસીના ડાયલોગમાં વિદેશમંત્રીની સીધી વાત, હવે દુનિયામાં કોઈનો આદેશ નહીં સાંભળે ભારત
વિદેશ મંત્રી જયશંકરે વધુમાં જણાવ્યુંકે, ભારત હવે કોઈનો આશ્ચિત નથી રહ્યો. સમય બદલાઈ ગયો છે અહીં વિકાસ અને વિસ્તારની ખુબ જ સંભાવનાઓ રહેલી છે. ભારત પાસે એક મજબૂત નેતૃત્વ છે અને ભારત યુવા પ્રતિભાઓથી ભરેલો દેશ છે. તેથી સમયની સાથે પરિવર્તન આવશ્યક છે. ભારત હવે કોઈનો આદેશ નહીં સાંભળે, ભારત હવે કોઈની શરતોને આધીન રહીને કામ નહીં કરે.
Apr 28,2022, 7:30 AM IST
Russia Ukraine war
યુક્રેન સંકટ: US રાષ્ટ્રપતિની ટિપ્પણી પર વિદેશમંત્રીનો જવાબ,જાણો શું કહ્યું?
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધમાં બંને દેશોએ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. જેનો પ્રભાવ સમગ્ર દુનિયા પર પડ્યો છે. આ યુદ્ધને લઈને જ્યાં અમેરિકા સહિત પશ્ચિમી દેશો યુક્રેનનું સમર્થન કરી રહ્યા છે ત્યાં ભારતે બંનેમાંથી એક પણ દેશનું સમર્થન કર્યું નથી. જો કે આ દરમિયાન ભારતે યુદ્ધને ખતમ કરવાની અપીલ પણ કરી અને યુક્રેનને મદદ પણ પહોંચાડી છે.
Mar 24,2022, 14:13 PM IST
અમેરિકા
અમેરિકાના એક મુખ્ય સમૂહમાં સામેલ થયા પૂર્વ વિદેશ સચિવ જયશંકર
યૂએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ સમૂહે સોમવારે જયશંકરના બોર્ડના સભ્ય બનાવાની જાહેરાત કરી હતી.
Sep 18,2018, 16:23 PM IST
Trending news
capricorn
Shani Vakri 2024: સાવધાન...જૂનમાં શનિદેવ થશે વક્રી, આ 4 રાશિઓને વેઠવો પડશે પ્રક્રોપ
Narendra Modi New Cabinet
Modi Cabinet Minister Full List: મોદી સરકારના 68 મંત્રીઓના નામ ફાઇનલ, આ છે FULL LIST
gujarat weather forecast
Rain News: વાતાવરણમાં આવ્યો પલટો, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ
sneeze
એક છીંકમાં બહાર આવી ગયા આંતરડા, આખી ઘટના જાણશો તો ઉંભા થઇ જશે રૂવાડાં
HDFC bank
Loan Interest Rate: HDFC બેંકના ગ્રાહકો માટે ખુશખબરી, EMI નો બોજો થશે ઓછો
health department
આ જગ્યાએ નોંધાયો કોલેરાનો કેસ, તંત્ર થયું દોડતું, 2 કિમીનો વિસ્તાર કોલેરા ભયગ્રસ્ત
Valsad
દક્ષિણ ગુજરાતના ખેડૂતો મોટી મુશ્કેલીમાં, ખેતરમાં ત્રાટકી પડતા રખડતા ઢોરોથી કોણ બચાવશ
Tirgrahi Yog in mithun
10 વર્ષ બાદ બુધની રાશિમાં બનશે ત્રિગ્રહી રાજયોગ, આ જાતકોને મળશે અપાર પૈસા અને પદ
TCS
Tataએ કર્યો કમાલ: રોકાણકારોએ 5 દિવસમાં છાપ્યા 80000 કરોડ, જોવા મળ્યો Reliacneનો જાદૂ
modi sapath grahan
PM Modi Oath Ceremony Live: નરેન્દ્ર મોદીએ રચ્યો ઈતિહાસ, ત્રીજીવાર બન્યા દેશના પ્રધાનમંત્રી