हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
human rights
Human rights News
arrest
શું FIR વગર પોલીસ કોઈની ધરપકડ કરી શકે? જાણો આ અંગે શું કહે છે નિયમ
Rights Against Police: પહેલા પણ આવા અનેક પ્રકારના મામલા સામે આવી ચૂક્યા છે પરંતુ શું તમે જાણો છો કે ધરપકડ અંગે શું નિયમ છે અને તેને લઈને સામાન્ય લોકોના શું અધિકાર છે?
Jun 19,2023, 14:24 PM IST
China
ચીની મીડિયામાં ભારતના ખોબલે ખોબલે થઈ રહ્યા છે વખાણ, જાણો શું છે મામલો
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ મુદ્દે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થઈ હતી. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે આ બેઠકમાં પીએમ મોદીના સ્ટેન્ડના વખાણ કર્યા હતા. હવે એકવાર ફરીથી ચીની અખબારે ભારતનો પક્ષ લીધો અને કહ્યું કે અમેરિકાએ ઉભરતી શક્તિઓ સાથે વર્તવાની રીત શીખવી જોઈએ.
Apr 16,2022, 7:38 AM IST
hamid ansari
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીના વિવાદિત શબ્દો, વિદેશી સાંસદો વચ્ચે કહી આ વાત
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને અમેરિકાના ચાર સાંસદોએ ભારતમાં માનવાધિકારોની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
Jan 27,2022, 11:09 AM IST
israls envoy
સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ઇઝરાયલે ફાડી દીધો UNHRC નો રિપોર્ટ
શુક્રવારે મહાસભામાં વિશેષ સુનાવણી દરમિયાન માનવાધિકાર પરિષદના અધ્યક્ષે બધા સભ્ય દેશોને તપાસ કમિટીનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં હમાસની સાથે મેમાં સંઘર્ષ બાદ સ્થાપિત એક તપાસ સમિતિનું આ પરિણામ છે.
Oct 31,2021, 15:37 PM IST
pm narendra modi
માનવાધિકારોના નામે કેટલાક લોકો દેશની છબી ખરાબ કરે છે: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (National Human Rights Foundation Day) ના 28માં સ્થાપના દિવસના અવસરે આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આઝાદી માટે આપણું આંદોલન અને આપણો ઈતિહાસ માનવાધિકારોની પ્રેરણા અને માનવાધિકારના મૂલ્યોનો ખુબ મોટો સ્ત્રોત છે.
Oct 12,2021, 13:03 PM IST
UNHRC
UNHRC માં ભારતે શ્રીલંકાને આપ્યો ઝટકો, તમિલો પર અત્યાચાર મુદ્દે વોટિંગમાં રહ્યું
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની બેઠકમાં શ્રીલંકા વિરુદ્ધ લાગેલા માનવાધિકારોના ઉલ્લંખન વાળા પ્રસ્તાવ પર થઈ રહેલા મતદાનથી ભારત દૂર રહ્યું. આ દરમિયાન યૂએનએસઆરસીમાં ભારતના પ્રતિનિધિ ગેરહાજર રહ્યાં હતા.
Mar 23,2021, 21:55 PM IST
human rights
સાસરીવાળાઓએ ઘરમાંથી કાઢી મૂકતા વહુએ ઘરની બહાર મોરચો માંડ્યો
Feb 18,2021, 10:47 AM IST
human rights
અમદાવાદના રસ્તાઓ પર વિદ્યાર્થીનીઓનો આક્રોશ, સરકારને કહ્યું-we want justice
દેશમાં મહિલાઓ સલામતી પર સતત પ્રશ્નો મળી રહ્યા છે, અને અસલામતીના ઉદાહરણો સામે આવ્યા છે. જેમાં આજે સવારે આશાની એક કિરણ જોવા મળી. હૈદરાબાદની દિશાને માત્ર 10 જ દિવસમાં ન્યાય મળ્યો. એ હત્યારાઓ જેણે, જીવતેજીવ દિશાને સળગાવી મારી હતી, તેઓને આજે હૈદરાબાદ પોલીસે ઠાર માર્યા હતા. પરંતુ દેશમાં હજી પણ આવી શરમજનક ઘટનાઓ પર અંકુશ આવ્યુ નથી. ક્યાંક ઉન્નાવ, તો ક્યાંક દિલ્હી... ક્યાંક રાજકોટ, તો ક્યાંક વડોદરા.... મહિલાઓનો દેહ પીંખાય છે, ચૂંથાય છે. ત્યારે દેશમાં બનતી આવી ઘટનાઓ પર લોકોનો આક્રોશ વધી રહ્યો છે. દેશમાં બનતી આવી બળાત્કારની ઘટનાઓ અને પીડિત મહિલાઓ પ્રત્યે દુખ અને વેદના વ્યક્ત કરવા અમદાવાદની એમ.પી આર્ટસ અને કોમર્સ કોલેજ દ્વારા જંગી રેલી યોજવામાં આવી હતી.
Dec 6,2019, 12:56 PM IST
જમ્મુ અને કાશ્મીર
'કાશ્મીરમાં 30 વર્ષ પહેલા ISIS જેવી ક્રુરતા અને ભયનું વાતાવરણ જોયું હતું'
અમેરિકી કોંગ્રેસમાં કાશ્મીર(Kashmir) મુદ્દે ચાલી રહેલી સુનાવણીમાં ભારત(India)ના કોલમિસ્ટ સુનંદા વશિષ્ઠે(Sunanda Vashisht) કાશ્મીર પર મોટું નિવેદન આપ્યું છે.
Nov 15,2019, 16:48 PM IST
યૂએનએચઆરસી
કાશ્મીર પર આજે ફરી હારશે પાકિસ્તાન, અબકી બાર માનવાધિકાર પર PAKને ધિક્કાર!
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારી પરિષદ એટલે યૂએનએચઆરસીની બેઠકમાં પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરનો ઉદ્દો ઉઠાવી શકે છે. જિનીવામાં આયોજિત યૂએનએચઆરસીના 42માં સત્રમાં ભારત અને પાકિસ્તાન બંનેને મંગળવારના પોતપોતાનો પક્ષ રજૂ કરવાની તક મળશે
Sep 10,2019, 9:55 AM IST
human rights
રાજ્યના માનવ અધિકાર આયોગે માગ્યો અગ્નિકાંડ મામલે રિપોર્ટ, જુઓ વીડિયો
રાજ્યના માનવ અધિકાર આયોગે માગ્યો અગ્નિકાંડ મામલે રિપોર્ટ, અસુવિધાવાળી ઈમારત સામે શું પગલાં ભર્યાનો એક મહિનામાં માગ્યો જવાબ, જિલ્લા કલેક્ટર, પોલીસ વડા, કમિશનર, મનપા કમિશનરને લખ્યો પત્ર
Jun 1,2019, 14:38 PM IST
india
વિદેશ નીતિના ટૂલ સ્વરૂપે માનવાધિકારોનું રાજનીતિકરણ, ભારતે વ્યક્ત કરી ચિંતા
કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના એક કથિત રિપોર્ટ અંગે ભારતે માનવાધિકાર પરિષદને અરીસો દેખાડવાનો પ્રયાસ કર્યો છે
Nov 3,2018, 21:25 PM IST
india
વિદેશ નીતિના ટૂલ સ્વરૂપે માનવાધિકારોનું રાજનીતિકરણ, ભારતે વ્યક્ત કરી ચિંતા
કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રના એક કથિત રિપોર્ટ અંગે ભારતે માનવાધિકાર પરિષદને અરીસો દેખાડવાનો પ્રયાસ કર્યો છે
Nov 3,2018, 21:24 PM IST
arun jaitley
આતંકવાદીઓની સામે સત્યાગ્રહ નહી કરે સરકાર: અરૂણ જેટલી
આપ,તૃણમુલ જેવા દળોનાં રાજનીતિક દુસ્સાહસ અને તેનાં જેવા લોકોને બસ તે સંગઠનોમાં રાજનીતિક તકની રાહમાં હોય છે અને માનવાધિકાર સંગઠનો ભુમિગત સંગઠનોનાં બાહ્ય નકાબ છે
Jun 22,2018, 19:32 PM IST
Kashmir issue
UNના કાશ્મીર રિપોર્ટમાં એકલું પડ્યું પાકિસ્તાન: સાથી દેશોએ પણ છેડો ફાડ્યો
ભૂટાને કહ્યું આતંકવાદના ઉલ્લેખ વગર રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે માટે જમીની હકીકતથી જોજનો દુર છે આ રિપોર્ટ
Jun 21,2018, 17:26 PM IST
Trending news
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન
MAMTA KULKARNI
આ 5 કારણને લીધે મમતા કુલકર્ણીનું મહામંડલેશ્વર પદ છીનવાયું, 7 દિવસમાં અખાડામાંથી બહાર
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત