हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gujarat information
Gujarat information News
gujarat information
ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, જીવ હોમીને કરી હતી રક્ષા
veer hamirji gohil : સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્ય સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા, સોમનાથની રક્ષામાં પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલની વીરગતિ તિથિ પર વિશેષ પૂજન, શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ, વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને અર્ચન કરી ધ્વજા પૂજા કરાઇ
May 17,2024, 15:05 PM IST
gujarat information
ગુજરાતના આ વીર સપૂત ના હોત તો આજે સોમનાથ ના હોત, આખું ગોહિલવાડ આ ભડવીરને કરે છે નમન
veer hamirji gohil : સોમનાથ મંદિર પર જ્યારે આક્રમણ થયું ત્યારે લાઠી રજવાડાના સૌથી નાના રાજકુમાર હમીરજી ગોહિલ પોતાના સાથીઓ સાથે હજારોના સૈન્યનો સામનો કરવા માર્ગમાં મળેલ વીર વેગડાજી ભીલ સાથે મળી પોતાના પ્રાણની ચિંતા કર્યા વગર સોમનાથની રક્ષા કાજે પહોંચ્યા હતા
Nov 20,2023, 16:14 PM IST
Gujarat Tourism
આગામી 5 દિવસ દીવ-દમણ કે દ્વારકા-સોમનાથના ફરવા જવાનો પ્લાન ન બનાવતા , નહિ તો ફસાશો
Gujarat Tourism : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ લોકોને બે હાથ જોડીને વિનંતી કરી કે, તાત્કાલિક ક્યાંય ફરવા જવાનો પ્લાન ન બનાવો
Jun 14,2023, 10:29 AM IST
Ambalal Patel
અંબાલાલ પટેલ પેટાળમાંથી પાણી શોધવામાં માહેર છે, તાંબાના સળિયાથી કરે છે દેશી જુગાડ
Ambalal Patel Prediction : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ તાંબાના સળિયાથી ભુગર્ભ જળ શોધે છે... આ દેશી નુસ્ખો બહુ જ કામનો છે, જુઓ
May 9,2023, 9:46 AM IST
Gujarat History
આખું ગોહિલવાડ આ વીરના વખાણ કરતા થાકતુ નથી, જેના કારણે આજે અડીખમ ઉભું છે સોમનાથ મંદિર
Gujarat History : સોમનાથ પર થયેલા આક્રમણમાં મુઠ્ઠીભર શૂરવીરો સાથે રણમેદાનમા કૂદી પડ્યા હતા ગુજરાતના વીર હમીરજી ગોહિલ, સોમનાથને તુટતુ બચાવવા આ વીરલાએ ઝફરખાન સાથે બાથ ભીડી હતી
May 8,2023, 14:09 PM IST
narmdada dam
નર્મદા ડેમના મહાકાય દરવાજા કેવી રીતે રિપેર થાય છે તે જોયું છે, જોઈ લો PHOTOs માં
Narmada Dam જયેશ દોશી/નર્મદા : નર્મદા ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે. લોકોએ હંમેશા આ ડેમના તોતિંગ દરવાજાઓમાંથી પાણી વહેતા જોયુ છે, પણ શું તમે ક્યારેય ડેમના મહાકાય દરવાજાનું સમારકામ થતા જોયુ છે. સરદાર સરોવર નર્મદા બંધ ખાતે 1 માસ માટે પ્રિમોન્સૂન કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં ડેમના વિશાળ દરવાજાનું સર્વિંસિંગ કામ હાથ ધરાયું છે.
May 8,2023, 10:15 AM IST
gujarat information
સોમનાથને તૂટતુ બચાવવા નીકળેલા વીર હમીરજીને વંદન, વીરગતિ તિથિ પર કરાયું વિશેષ પૂજન
Somnath Temple : સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરજી ગોહિલના વીરગતિ તિથિ પર વિશેષ પૂજન કરાયું. શ્રી સોમનાથ ટ્રસ્ટ તેમજ લાઠીથી આવેલ વંશજો અને ક્ષત્રિય સમાજ દ્વારા વીર હમીરજી ગોહિલને અર્ચન કરી સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને પાઘ પૂજા કરવામાં આવી હતી
Apr 30,2023, 10:56 AM IST
Ahmedabad
PM મોદીએ માતૃશ્રી હીરાબાના ચરણ પખાળ્યા, ચરણ ધોઈ જળને માથે ચડાવ્યું, જુઓ તસવીરો
પીએમ નરેન્દ્ર મોદી પોતાના માતા હીરા બાના આજે શતાયુ જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતૃશ્રીના ચરણ પખાલ્યા હતા. તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.
Jun 18,2022, 8:51 AM IST
Gujarat Tourism
ગુજરાતના આ ઐતિહાસિક સ્થળને એવુ આકર્ષક બનાવ્યું કે તેના પરથી નજર ન હટે, Photos
વિશ્વભરમાં પારસી (Parsi) ઓની વસતી આંગળીના વેઢે ગણાય એટલી છે. પરંતુ આ નાનકડી વસ્તીનો જલવો દેશદુનિયામાં પથરાયેલો છે. પરંતુ સમગ્ર વિશ્વમાં પારસીઓનું એકમાત્ર દેવસ્થાન છે, જે ગુજરાતના ઉદવાડા (Udvada) માં આવેલુ છે. ઉદવાડામાં પારસીઓનું પવિત્ર ધામ આવેલુ છે. જ્યાં 1200 થી વધુ વર્ષથી પવિત્ર અગ્નિ (આતશ) પ્રગટી રહી છે. ત્યારે પાક ઈરાનશાહ આતશ બહેરામને હવે નવુ રૂપ મળ્યું છે. વર્ષો જૂના આ પવિત્રધામનુ રિનોવેશન કરાયુ છે, જે આંખે ઉડીને વળગે તેવુ છે.
Dec 25,2021, 11:25 AM IST
Jamnagar
જામનગરના મહારાજાની દરિયાદિલીનો એ કિસ્સો, જેને કારણે ભારતના વખાણ વખાણ થઈ ગયા હતા
આ કહાની ભારતના વસુધૈવ કુટુમ્બકમની ફિલોસોફી સાથે જોડાયેલ છે. કહાની બીજા વિશ્વ યુદ્ધની છે
Dec 1,2021, 13:43 PM IST
Gujarat History
ભૂલાઈ રહી છે ગુજરાતના શ્વાસમાં ધબકતી બારોટજીની વંશાવલીની પદ્ધતિ, જેને આપણા પૂર્વજોએ
આજે માનવી પોતાના કુળ અને મૂળ વિશે જાણવા ઉત્સુકતા રાખે તે સ્વાભાવિક છે અને માહિતીનો એકમાત્ર આધારભૂત સ્તોત્ર બારોટજીના ચોપડા છે. આ સંસ્કૃતિનો વારસો શહેરીજનોમાં વિલિપ્ત થઈ રહ્યો છે તેમ કહીયે તો નવાઈ નહિ
Nov 18,2021, 8:06 AM IST
Trending news
gujarat
CM ભૂપેન્દ્ર પટેલ આકરા પાણીએ! જે.જે પંડયાને ફરજીયાત નિવૃત્તિ આપી ઘરે બેસાડ્યા
T20 World Cup 2024
ભારત-બાંગ્લાદેશ મેચ પહેલા ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, મેચની મજા બગાડી શકે છે વરસાદ
Swiss Bank
સ્વિસ બેંકોમાં જમા પૈસામાં જંગી ઘટાડો, ભારતીયોના નાણાં 4 વર્ષમાં સૌથી ઓછા થયા
Team India Schedule
5 મહિના, 5 સિરીઝ... ઘરમાં ધૂમ મચાવશે ટીમ ઈન્ડિયા, આ 3 ટીમો સામે થશે ટક્કર
gujarat weather forecast
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના; ગુજરાતના આ વિસ્તારો માટે આગામી 7 દિવસ ભારે!
migration
એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેણે ભારત સરકારની ઉંઘ હરામ કરી, આટલા અબજોપતિ દેશ છોડશે
gandhinagar
ગુજરાતમાં ફરી વિઝા કૌભાંડનું ભૂત ધ્રૂણ્યું! 23 લોકો સાથે 7 કરોડ 75 લાખનું ફુલેકું...
gujarat
ભઈ! કાલથી અમદાવાદમાં વાહન સાચવીને ચલાવજો! ચાલકો દંડાશે નહીં, સીધા જેલ ભેગા થશે
investment
Crorepati Tips: ₹30,000 પગાર હોય તો આ રીતે કરો રોકાણ, થોડા વર્ષોમાં બની જશે 1 કરોડ
health tips
આખા શરીરની ગંદકી બહાર કાઢી દેશે પાલક, આ રીતે ઘરે બનાવો ડિટોક્સ ડ્રિંક