हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
grand celebration
Grand celebration News
Azadi Ka Amrit Mahotsav
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત થશે ભવ્ય ઉજવણી, 75 શહેરોમાં યોજાશે અમૃત યાત્રા
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૭૫ વિવિધ શહેરો અને નગરોમાં યોજાશે "સાંસ્કૃતિક અમૃત યાત્રા" આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૭૫ વિવિધ શહેરો અને નગરોમાં "સાંસ્કૃતિક અમૃત યાત્રા" યોજાશે. ૧૨૫ થી પણ વધુ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો તથા આઝાદી સાથે જોડાયેલા પ્રસંગોને વણી તૈયાર થયેલો અદભુત મલ્ટી મીડિયા શો પણ રજુ થશે. રાજ્ય કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ ગત ૩૦ ડીસેમ્બરે અમદાવાદથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરાવેલો હવે જીલ્લા કક્ષાના કાર્યક્રમોનો પ્રારંભ તારીખ ૨૩ માર્ચે સોમનાથથી થશે.
Mar 22,2022, 19:59 PM IST
Election Results
પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો, ભાજપ-આપ કાર્યાલય પર ભવ્ય ઉજવણી, કોંગ્રેસના કમાડ બંધ
Mar 10,2022, 17:19 PM IST
gujarat
31મી ઓક્ટોબરે સમગ્ર વિશ્વની નજર હશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર: યોજાશે આ ભવ્ય કાર્યક્રમ
તમામ રાજયોની પોલીસની એકતા પરેડ યોજાશે : આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ મેળવનાર 23 પોલીસ અધિકારીઓ ઉજવણીમાં ભાગ લેશે. દેશની ચારેય દિશાઓમાંથી પોલીસ જવાનો અને સશસ્ત્ર દળના જવાનો મોટર સાયકલ રેલી અને સાયકલ રેલી સ્વરૂપે કેવડીયા આવશે અને પરેડમાં ભાગ લેશે.
Oct 22,2021, 17:23 PM IST
Indian Army
13 દિવસમાં પાકિસ્તાનની આખી આર્મીને ઘુંટણીયે પાડી દીધી, જામનગરમાં કરાઇ ભવ્ય ઉજવણી
પાકિસ્તાનને યુદ્ધના રણમેદાનમાં ભારતીય જવાનો દ્વારા માત્ર ૧૩ જ દિવસમાં ધૂળચાટતી કરીને તિરંગો લહેરાવ્યો હતો. આ જીતની ૫૦ વર્ષની સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરમાં પણ સેનાના જવાનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજય મશાલ લાખોટા તળાવ અને નેવી મથક વાલસુરા બાદમાં આજે આર્મી એરિયામાં ખાતે પહોંચી હતી અને એક તબક્કે દેશભક્તિનું પ્રચંડ મોજુ છવાયેલું હતું. પાકિસ્તાનના જ એક ભાગ એવા હાલના બાંગ્લાદેશના વિસ્તાર પર પાકિસ્તાની આર્મીએ અત્યાચાર શરૂ કર્યા હતો. બાંગ્લાદેશી મહિલાઓ ઉપર એટલાં બધાં બળાત્કાર કરવામાં આવ્યા હતાં કે, જુલ્મ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને મદદ કરવા માટે ભારતીય સૈનાને લીલી ઝંડી આપી હતી.
Aug 7,2021, 22:40 PM IST
Trending news
Tata Stock
₹76 પર આવી ગયો ટાટાનો આ શેર, સ્ટોક વેચી નિકળી રહ્યાં છે ઈન્વેસ્ટર
relationship
Married Life: પતિને નથી ગમતી પત્નીની આ 3 આદતો, લગ્ન જીવનમાં આવી જાય છે વાવાઝોડું
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર
Recruitment 2024
5મું પાસ 40 વર્ષના ઉમેદવારો કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી, આ દિવસે કરી શકાશે એપ્લાય