हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
champat rai
Champat rai News
Ayodhya
મંગળવારથી અયોધ્યામાં શરૂ થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ, જાણો કાર્યક્રમ
ચંપત રાયે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ 12:20 પર શરૂ થશે અને તે 1 કલાક સુધી સંપન્ન થઈ જશે. ત્યારબાદ પીએમ મોદી, સીએમ યોગી અને મોહન ભાગવત પોતાનો મનોભાવ વ્યક્ત કરશે.
Jan 15,2024, 22:05 PM IST
champat rai
22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, પીએમ મોદી ભવ્ય કાર્યક્રમમાં થશે સામેલ
Ram Mandir News: પીએમ મોદીએ કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધિકારીઓ તેમને મળવા આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પર અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો તેમણે સ્વીકાર કર્યો છે.
Oct 25,2023, 20:22 PM IST
Ram Temple
રામ મંદિરમાં ક્યાં સુધી થશે પ્રાણ પ્રતિષ્ઠા, કેવી હશે રામલલાની મૂર્તિ, જાણો વિગત
Ram Mandir Construction: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે રામ ભક્તો પોતાના આરાધ્ય દેવના દર્શન લભગ 30થી 35 ફુટના અંતરથી કરી શકશે.
Jan 4,2023, 22:45 PM IST
Ram Janmbhoomi Trust
રામ મંદિર ટ્રસ્ટમાં ભ્રષ્ટાચાર? આરોપો પર ચંપત રાયે કરી આ સ્પષ્ટતા
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને રાજનીતિ ચરમસીમાએ છે. વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. હવે આ મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટીકરણ આપ્યું છે.
Jun 14,2021, 8:32 AM IST
રામ જન્મભૂમિ
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે 'ટાઈમ કેપ્સ્યૂલ'ના વિવાદનો છેદ ઉડાવ્યો, અહેવાલો ફગાવ્
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે ટાઈમ કેપ્સ્યૂલના અહેવાલોને ફગાવ્યાં છે. ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે ટાઈમ કેપ્સ્યૂલના અહેવાલોને ઉપજાવી કાઢેલા ગણાવ્યાં. તેમણે કહ્યું કે જે અહેવાલ ટ્રસ્ટના માધ્યમથી આવે તેના ઉપર જ વિશ્વાસ કરો અને કાલ્પનિક વાતો પર નહીં. ZEE NEWS એ પહેલા જ ટાઈમ કેપ્સ્યૂલના ખબરને ખોટા ગણાવ્યાં હતાં.
Jul 28,2020, 14:33 PM IST
રામ મંદિર
રામ મંદિર નિર્માણ માટે દાનના રૂપિયા આ એકાઉન્ટમાં થશે ટ્રાન્સફર
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના અયોધ્યામાં રામ મંદિર (Ram Mandir)ના નિર્માણ કાર્યનું વધુ એક પગલું આગળ વધી ગયું છે. ગુરૂવારે રામ મંદિર ટ્રસ્ટનું બેન્ક એકાઉન્ટ એક્ટિવ થઇ ગયું છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (SBI)ની અયોધ્યા બ્રાંચમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એકાઉન્ટ છે. ગુરૂવારે આ બેન્ક એકાઉન્ટ એક્ટિવ થઇ ગયું છે.
Mar 6,2020, 9:23 AM IST
Trending news
breaking news
રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા
google maps
Traffic Challan થી બચાવશે Google Maps ના આ ફીચર્સ, દરરોજ ડ્રાઇવિંગ કરો છો તો જાણો
Urben Heat Island Effect
સમગ્ર દેશમાં ગરમીનો પ્રચંડ કહેર, હીટવેવને કારણે 60થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
MARUTI SUZUKI
27km ની માઈલેજ આપતી આ સસ્તી 7 સીટર કાર બંધ થઈ જશે? કિંમત 5.33 લાખથી શરૂ થાય છે
Lok Sabha Election 2024
ચૂંટણી પ્રચાર પૂરો થતાની સાથે જ PM મોદી જશે વિવેકાનંદ રોક મેમોરિયલ, ધ્યાન ધરશે
penny stock
86 પૈસાના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટર, ખરીદી માટે ધસારો, લાગી અપર સર્કિટ
Ambani family
અંબાણી પરિવાર નાના પુત્ર માટે ક્રૂઝ પર રાખશે ટોગા પાર્ટી, મહેમાનો પહેરશે આવા કપડાં!
gujarat
રાજકોટ અગ્નિકાંડના આરોપી પ્રકાશ જૈનનું મોત; DNA મેચ, જુઓ મોત પહેલાનો અંતિમ VIDEO
phone
ચોરાયેલો/ખોવાયેલો મોબાઈલ શોધવો સરળ, આ સરકારી વેબસાઈટ કરશે તમારી મદદ, લાખો ફોન મળ્યા
gujarat
અમદાવાદમાં રથયાત્રાનું કાઉનડાઉન શરૂ; જાણો કેવી છે સુરક્ષા કવચની તૈયારીઓ?