हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Business Latest News
Business latest news News
Gold Silver Price
સોના-ચાંદીના ભાવ ફરી ગરમાયા, આજે બંનેના ભાવમાં મોટો ઉછાળો, જાણો આજના ભાવ
Gold Silver Price: આજે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં આજે વધારો થતા સોનું 85 હજારને પાર પહોચી ગયું છે, જ્યારે ચાંદીના ભાવમાં વધારો થતા ચાંદી પણ 965 હજારને પાર પહોંચી ગયું છે. એક તરફ લગ્નની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે સોનું 10,004 રૂપિયા અને ચાંદી 9609 રૂપિયા મોંઘુ થયું છે
Feb 13,2025, 15:24 PM IST
Tata Group Stocks
ટાટા ગ્રૂપની આ કંપનીને થયું 21 કરોડ રૂપિયાનું નુકસાન, 52 સપ્તાહના લો લેવલે પહોંચ્યો
Expert Sell Advice: ટાટા ગ્રુપની આ કંપનીનો શેર 04 ફેબ્રુઆરીના રોજ 4 ટકાથી વધુ તૂટ્યો છે. નબળા પરિણામોથી નિરાશ થયેલા રોકાણકારો આજે શેર વેચીને બહાર નીકળી રહ્યા છે. આજે 930.10 પર ખુલ્યા બાદ આ શેર 900.70 રૂપિયાની 52 સપ્તાહની નીચી સપાટીએ આવી ગયો હતો.
Feb 4,2025, 11:37 AM IST
Cryptocurrency price
શું તમે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરો છો? તો ધ્યાનથી સાંભળી લો નાણામંત્રીની આ ચેતવણી
Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે એકવાર ફરી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા લોકોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ઈડી ક્રિપ્ટો એક્સચેન્જોની તપાસ કરી રહ્યું છે અને કેટલાક ક્રિપ્ટો ટ્રેડિંગ પ્લેટફોર્મની સંપત્તિ ફ્રીઝ કરી ચુક્યુ છે.
Aug 16,2022, 17:07 PM IST
Pmc Bank Former Md
PMC એ HDIL ને 6500 કરોડ રૂપિયાથી વધારેનું દેવું, પૂર્વ એમડીએ કર્યો સ્વીકાર
એક સુત્ર અનુસાર પૂર્વ એમડીએ વાતનો સ્વિકાર કર્યો કે જ્યારે નિર્દેશક મંડળનાં એક સભ્યએ વાસ્તવિક બેલેન્સ શીટ રિઝર્વ બેંક સુધી પહોંચાડી દીધી
Sep 29,2019, 23:09 PM IST
Nirmala Sitharaman
ઓટો સેક્ટરમાં મંદી: નાણામંત્રીએ કહ્યું ઓલા ઉબર જવાબદાર છે
ઓટોમોબાઇલ સેક્ટર મંદીનો માર સહી રહ્યો છે. અનેક કંપનીઓ ઘણા દિવસો માટે પ્રોડક્શન પણ અટકાવી ચુકી છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની નોકરીઓ પણ ખતરામાં છે. એવામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરના ઘટાડા માટે લોકોના માઇન્ડસેટમાં પરિવર્તન અને બીએસ-6 મોડલને જવાબદાર ઠેરવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે, ઓટોમોબાઇલ સેક્ટરની સ્થિતી માટે અનેક ફેક્ટર જવાબદાર છે જેમાં બીએસ-6 મુવમેન્ટ, રજિસ્ટ્રેશન ફી સંબંધિત કિસ્સા અને લોકોના માઇન્ડસેટનો પણ સમાવેશ થાય છે.
Sep 10,2019, 18:42 PM IST
Eight Core Sector Growth
આઠ માળખાગત ઉદ્યોગોનાં વિકાસદરમાં મોટો ઘટાડો, 2.1% નું તળીયું
આર્થિક વિકાસ દર છ વર્ષનાં નિચલા સ્તર પર પહોંચ્યા બાદ હવે દેશનાં મહત્વનાં ઉદ્યોગોની વૃદ્ધીદરમાં પણ ભારે ઘટાડો થયો છે. દેશના આઠ મહત્વનાં ઉદ્યોગોની વૃદ્ધીની રફતાર જુલાઇમાં ઘટીને 2.1 ટકા રહી છે. આ ઘટાડો કોલસા, કાચુ તેલ, પ્રાકૃતિક ગેસ તથા રિફાઇનરી ઉત્પાદનનુંઉત્પાદન ઘટવાનાં કારણે આવ્યું છે. અધિકારીક આંકડાઓ થકી આ માહિતી મળી છે.
Sep 2,2019, 19:31 PM IST
Nirmala Sitharaman On Economic Slowdown
નાણા મંત્રીનો મંદીનો ઇન્કાર: ઉદ્યોગ જગતની સમસ્યાઓ પર સરકારનું ધ્યાન
મનમોહન સિંહે જે મંતવ્ય રજુ કર્યું તે બદલ તેમનો આભાર હું તેમનું મંતવ્ય માંગીશ
Sep 1,2019, 17:34 PM IST
Reserve Bank
RBIનો વાર્ષિક અહેવાલ: 2018-19માં બેંકોને 71 હજાર કરોડનો ચુનો, 6801 કેસ
દેશમાં ગત્ત વર્ષે બેંકો ગોટાળા મુદ્દે વાર્ષિક આધારે 15 ટકાનો વધારો થયો છે, જ્યારે ગોટાળાની રકમ 73.8 ટકા વધીને 71,542.93 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ. આરબીઆઇનાં વાર્ષિક રિપોર્ટમાં આ આંકડો અપાયો છે. ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે નાણાકીય વર્ષ 2018-19 માટે પોતાનાં વાર્ષિક રિપોર્ટ ઇશ્યું કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં ચલણમાં રહેલા મુદ્રા 17 ટકા વધીને 21.10 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ચુકી છે. સાથે જ તેમ ફણ કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં બેંકોમાં 71,542.93 કરોડ રૂપિયાના ગોટાળાનાં 6801 કિસ્સાઓ સામે આવ્યા છે.
Aug 29,2019, 22:32 PM IST
RBI Fund Transfer
મંદીના ફફડાટ વચ્ચે RBI મોદી સરકારને 1.76 લાખ કરોડ હસ્તાંતરીત કરશે
ભારતીય રિઝર્વ બેંકના બોર્ડે કેન્દ્ર સરકારને 1.76 લાખ સરપ્લસ પડેલ રિઝર્વ રકમ હસ્તાંતરીત કરવાના નિર્ણયને મંજુરી આપી દીધી છે
Aug 26,2019, 23:20 PM IST
Surcharge On Fpi
ડામાડોળ થતી અર્થવ્યવસ્થાને સ્થિર કરવા બેંકોમાં 70 હજાર કરોડ ઠલવાશે
નાણામંત્રીએ રોકાણ વધારવા માટે લૉન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ સરચાર્જને પરત લેવાની જાહેરાત કરી છે
Aug 23,2019, 20:07 PM IST
Nirmala Sitharaman
અર્થવ્યવસ્થાની કથળતી સ્થિતીને અટકાવવા નાણામંત્રીની 10 મહત્વની જાહેરાત...
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને દુર કરવા માટે શુક્રવારે અનેક પગલા ઉઠાવવાની જાહેરાત કરી. નાણામંત્રીએ નાગરિકોમાં માંગ વધારવાથી માંડીને ઉદ્યોગ જગતને રાહત આપવાનાં ઉપાયોની જાહેરાત કરી. ગત્ત થોડા મહિનાઓથી ઓટોમોબાઇલ સહિત અનેક અન્ય ઉદ્યોગની બગડતી સ્થિતીને જોતા નાણામંત્રાલયે આ પગલુ ઉઠાવવા માટે મજબુર થવું પડ્યું છે. નાણામંત્રાલયે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે આ પગલું ઉઠાવાઇ રહ્યું છે. આવો જાણીએ મંત્રાલયે આ ઉપાયોની તમારા પર શું અસર પડશે.
Aug 23,2019, 19:49 PM IST
Trending news
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?
budh shukra yuti
19 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓ થશે માલામાલ, બુધ શુક્રનો શુભ યોગ કરાવશે અણધાર્યા લાભ
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા