हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
boats
Boats News
gujarat
એક બોટમાં માછલી વધારે આવી જતા ડુબી ગઇ, બીજી બોટમાં જમવાનું બનાવતી વખતે લાગી આગ
નવા બંદરની અલવાહીદ નામની બોટ 26મીએ માછીમારી કરવા માટે નિકળી હતી. રવિવારે સવારે બોટમાં સવાર માછીમારો જાળ ઉઠાવતા સમયે મોટા પ્રમાણમાં જેલી ફીશ ફસાઇ હતી. જેલીફીશના વજનના કારણે બોટ એક તરફ નમી ગઇ હતી. જો કે બોટમાં સવાર ટંડેલ અને માછીમારોને બાજુમાં માછીમારી કરતી બોટે તમામને બચાવી લીધા હતા. જખૌ બંદરની દરિયા ક્રિક વિસ્તારમાં નવા બંદરની અલવાહીદ નામની માછીમારી બોટે જળ સમાધી લીધી હતી.
Nov 1,2021, 21:39 PM IST
boats
ગુજરાતની 4 બોટ અને 22 માછીમારોનું અપહરણ
પાક મરીનની નાપાક હરકત સામે આવી. ગુજરાતની 4 બોટ અને 22 માછીમારોનું પાકિસ્તાની મરીન એજન્સીએ અપહરણ કર્યું. બે બોટ પોરબંદર, એક ઓખા અને એક બોત વેરાવળની હોવાની સંભાવનાઓ. ભારતીય જલ સીમામાંથી અપહરણ કર્યું.
Feb 14,2020, 18:05 PM IST
pakistan
પાકિસ્તાન ભારતીય માછીમારોની બોટની કરે છે હરાજી
પાકિસ્તાન દ્નારા અરબી સમુદ્રમાં ફિશિંગ કરવા ગયેલ ભારતીય બોટોનુ આઈએમબીએલ નજીકથી અપહરણ કરીને માછીમારોને બોટ સાથે પાકિસ્તાન લઈ જવામાં આવે છે.અમુક સમય સુધી માછીમારોને જેલમાં રાખ્યા બાદ તેઓને પોતાના વતન મોકલી આપવામાં આવે છે પરંતુ લાખો રુપિયાની બોટોને પાકિસ્તાન દ્વારા પરત નહી કરાતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Jan 20,2020, 17:55 PM IST
ઉના
ઉનાના દરિયામાં બે બોટની ડૂબી, ખલાસીઓને બચાવાયા
ઉનાના નવાબંદર ગામે મધદરિયે બોટે જળ સમાધિ લીધી છે. અંબિકા પ્રસાદ નામની બોટે જળ સમાધિ લીધી છે. મધરાત્રે બોટે જળ સમાધિ લેતા બે માછીમારોને અન્ય સાથી બોટે બચાવી લીધા હતા. જોકે પાંચ માછીમારો અને બોટ દરિયામાં લાપતા છે.
Oct 26,2019, 11:54 AM IST
વાયુ વાવાઝોડું
‘વાયુ’ વધુ નજીક આવતા દરિયામાં કરંટ વધ્યો, કોડીનારમાં 5 મકાનો ધ્વસ્ત
રાજ્યમાં 13 અને 14 જૂન એમ બે દિવસ વાયુ વાવાઝોડાને પગલે એલર્ટ રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું જમીનને ટચ થાય કે ન થાય, પણ જ્યાં સુધી એ ગુજરાત ઉપર મંડાઈ રહ્યું છે ત્યાં સુધી તેનો ખતરો ટળ્યો નથી તેવું કહેવાય. ત્યારે આજે બપોરે આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠે દેખાવા લાગશે.
Jun 13,2019, 17:09 PM IST
cyclone
વાયુનું સંકટ ટળતા ભાજપના નેતાઓ સોમનાથ દાદાની શરણે પહોંચ્યા
સંકટ ટળે તે માટે દેશભરમાંથી પ્રાર્થના કરવામાં આવી હતી. તો ભાજપના નેતાઓ સંકટ ટળતા સોમનાથ દાદાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજે સોમનાથમાં માથુ ટેકવ્યું હતું.
Jun 13,2019, 11:03 AM IST
cyclone
વાયુ વાવાઝોડું ભલે ઓમાન તરફ ફંટાયું, પણ ભારે પવન-વરસાદ તો રહેશે જ
સાડા છ કરોડ ગુજરાતીઓના શ્વાસ બે દિવસથી અદ્ઘર હતો કે, આખરે વાયુ ગુજરાતમાં ત્રાટકશે તો કેવી હાલત થશે. પણ, હવે એ તમામ માટે રાહતના સમાચાર આવ્યા છે. વાયુ વાવાઝોડની દિશા બદલાઈ છે, જેને કારણે હવે તે ગુજરાત પર નહિ ત્રાટકે.
Jun 13,2019, 10:16 AM IST
cyclone
રોજીરોટી માટે મરણિયો પ્રયાસ : તોફાનમાં ડૂબતી બોટ બચાવવા દરિયામાં કૂદ્યા મા
દરિયા કાંઠે વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની છે. જેને પગલે બે દિવસ પહેલા જ દરિયો ખેડવા ગયેલા માછીમારોને પરત બોલાવી લેવાયા હતા, અને જ્યાં સુધી સંકટ ન ટળે ત્યાં સુધી માછીમારી કરવા ન જવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ હાલ તો માછીમારોના માટે તેના કરતા પણ મોટું સંકટ આવ્યું છે. માછીમારોએ તોફાનને પગલે પોતાની બોટ દરિયા કિનારે લાંગરી હતી, પરંતુ હવે તોફાનને કારણે બોટને બચાવવા મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે.
Jun 13,2019, 9:19 AM IST
Trending news
pradhan mantri awas yojana
PM આવાસ યોજનામાં ગુજરાતની જોરદાર કામગીરી, અત્યાર સુધી લાખો પરિવારોને મળ્યું ઘર
UP Police DSP
એક ભૂલ પડી ભારે, DSPમાંથી ફરી બની ગયા કોન્સ્ટેબલ, જાણો કોણ છે કૃપાશંકર કન્નૌજિયા
T20 World Cup 2024
શું ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ શકે? જુઓ સમીકરણો
gujarat government
ઉત્તર ગુજરાતના લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત, 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે
income tax limit
નોકરિયાત વર્ગ માટે બજેટમાં થશે મોટી જાહેરાત! સરકારની આ ઘોષણાથી થઈ જશે બલ્લે-બલ્લે
morbi
હાથના ટેટૂ પરથી મોરબી પોલીસે મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો, મધ્ય પ્રદેશ સુધી નીકળ્યુ ક
cough
Rainy Season: વરસાદી વાતાવરણમાં શરદી-ઉધરસ થાય તો આ ઘરેલુ ઉપાય તુરંત આપશે રાહત
Gautam Adani
ગૌતમ અદાણીના રાઈટ હેન્ડ છે આ બાળપણના મિત્ર! કરોડોનું સામ્રાજ્ય ચલાવવામાં શું ભૂમિકા
astro tips
ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય
Rajkot
દુષ્કર્મ પીડિતાની આપવીતી : મારા સિવાય અન્ય છોકરીઓને પણ સ્વામી ખરાબ નજરે જોતા હતા