17 જુલાઈના સમાચાર News

વડોદરામાં કોરોના મહામારી બાદ આત્મહત્યાના કિસ્સા વધ્યા, 51 લોકોએ જીવન ટૂંકાવ્યું
Jul 17,2020, 15:14 PM IST
શિક્ષણમંત્રીની સ્પષ્ટતા, શાળા ખૂલવા ઉતાવળ નહિ કરાય, અભ્યાસક્રમ ઘટાડવા ચર્ચા ચાલુ છે
હાલ રાજ્યમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ઓનલાઈન શિક્ષણ અને ફીનો છે. વાલીઓમાં મૂંઝવણ છે કે શાળાઓ ખૂલશે કે નહિ. ત્યારે શિક્ષણમંત્રીએ શાળાઓ ખૂલવા અંગે મોટો ખુલાસો કર્યો છે. શાળાઓ ક્યારે ખૂલશે તે અંગે તેઓએ સ્પષ્ટ કહ્યું કે, હાલ શાળાઓ ચાલુ કરવા માટે કોઈ ઉતાવળ નહીં કરવામાં આવે. બાળકોના હિતનો વિચાર કરવામાં આવશે. શાળા અને કોલેજ શરૂ કરવા માટે સરકાર કોઇ ઉતાવળિયો નિર્ણય નહિ કરાય. પહેલા કોલેજ પછી 10- 12 પછી અન્ય વર્ગો શરૂ કરવામાં આવશે. આરોગ્ય વિભાગનો પણ મત રહ્યા પછી નિર્ણય લેવામાં આવશે. સ્કૂલમાં જતા પહેલા વિદ્યાર્થીઓનું બાળકોનું હેલ્થ ચેકઅપ થાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે પછી જ નિર્ણય લેવાશે. 
Jul 17,2020, 13:36 PM IST
ગ્રેડ પે આંદોલનનો સુખદ અંત, શિક્ષકોને નુકસાન નહિ થાય, 2800 ગ્રેડ પેનો પરિપત્ર રદ કરા
Jul 17,2020, 13:37 PM IST
સુરત જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક 400ને પાર, 24 કલાકમાં 14 દર્દીના મોત
Jul 17,2020, 10:09 AM IST

Trending news