हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
143મી રથયાત્રા
143મી રથયાત્રા News
રથયાત્રા
રથયાત્રા ન કાઢી કરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું: પ્રવીણ તોગડીયા
કોરોના વાયરસની મહામારીને જોતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા રથયાત્રા યોજવાની મંજૂરી મળી ન હતી. ત્યારે આ મામલે પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે, જગન્નાથ રથયાત્રા અમદાવાદમાં 143 વર્ષની પરંપરા પ્રમાણે નિકળવી જોઈતી હતી. રથયાત્રા ન કાઢીને કોરોડો હિન્દુઓનું અપમાન કરવામાં આવ્યું છે. પરંપરાને કાયદામાં લો કહેવા છે.
Jun 24,2020, 18:58 PM IST
અમદાવાદ
રથયાત્રા મામલે સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉતર્યા ઉપવાસ પર
દરવર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરયાત્રાએ નીકળે છે. ત્યારે કોરોના વાયરસની મહામારીને લઈને હાઇકોર્ટના આદેશ બાદ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પ્રથમ વખત તૂટી છે. જેને લઇને જુના મોસાળના સંત લક્ષ્મણદાસજી મહારાજ ઉપવાસ પર ઉતર્યા હતા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જો કે, ઉત્તર ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ મહેશ કુશવાહની સમજાવટ બાદ વિવાદનો અંત આવ્યો હતો.
Jun 24,2020, 18:20 PM IST
જગન્નાથ રથયાત્રા
ભગવાન જગન્નાથ આજે ગાદી પર બિરાજમાન થશે, પત્ની રૂક્ષ્મણીજી રિસાઈ ગયા
અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તૂટી છે. અષાઢી બીજના દિવસે ભગવાન નગરચર્યા પર નિકળ્યા ન હતા અને રથયાત્રામાં મંદિરની આસપાસ રથને પ્રદક્ષિણા કરાવી દેવામાં આવી હતી
Jun 24,2020, 9:07 AM IST
રથયાત્રા
કોરોના સંકટ વચ્ચે આજે પુરીમાં નિકળશે જગન્નાથ રથયાત્રા, શરૂ થયા અનુષ્ઠાન
પુરીમાં કોરોના સંકટ વચ્ચે આજે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની તૈયારી છે. જેમ કે આપણે જાણીએ છીએ કે આ રથયાત્રાના સમયે ભારે માત્રામાં ભીડ થાય છે પરંતુ સોમવારે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું હતું કે આ રથયાત્રામાં ફક્ત 500 લોકો સામેલ થશે.
Jun 23,2020, 9:50 AM IST
ભગવાન જગન્નાથ રથયાત્રા
અમદાવાદ રથયાત્રાની મંજૂરીને લઇ રાજ્ય સરકારે સુપ્રીમના ચુકાદાનો શરૂ કર્યો અભ્યાસ
આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં તેને લઇ અસમંજસ છે. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા પુરીમાં રથયાત્રા યોજવા શરતી મંજૂરી મળી છે. આ મંજૂરી મળતા રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ શરૂ કર્યો છે. અમદાવાદમાં રથયાત્રાની પણ શરતોને આધીન કાઢી શકાય કે કેમ તેનો નિર્ણય આજે મોડી સાંજ સુધીમાં લઇ શકાશે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલી પિટીશન પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સરકાર તરફથી આપવામાં આવશે.
Jun 22,2020, 16:56 PM IST
The Jagannath Temple Trust
હાઇકોર્ટનાં આદેશ બાદ જગન્નાથ મંદિરે કાઢ્યો વચગાળાનો રસ્તો, જાણો કેમ નિકળશે રથયાત્રા
અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથની જગપ્રસિદ્ધ રથયાત્રા નિકળે છે. જો કે અમદાવાદમાં 142 વર્ષથી ચાલી આવતી પરંપરા પહેલીવાર તુટવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પુરી જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પણ સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ અટકાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદની રથયાત્રા અંગે પણ જાહેર હિતની અરજી થઇ હતી. જેનો ચુકાદો આપતા હાઇકોર્ટ દ્વારા અમદાવાદની રથયાત્રા પણ નહી કાઢવા માટેનો આદેશ આપ્યો હતો.
Jun 20,2020, 22:08 PM IST
Rathyatra
143મી રથયાત્રા: આ વખતે જનતા કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજી નીકળશે નગરચર્યાએ
ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. દરવખક કરતા અલગ આ વખતે જનતા કર્ફ્યુ વચ્ચે રથયાત્રા તેના રૂટ પર નીકળથી જોવા મળશે. જેમાં 200થી 250 હરિભક્તો સાથે રથયાત્રા નીકળશે.
Jun 16,2020, 20:37 PM IST
અમદાવાદ
જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓની બેઠકમાં લેવાયો નિર્ણય, સાદગીપૂર્વક નિકળશે રથ યાત્રા
અમદાવાદમાં આ વર્ષે કોરોનાના કહેર વચ્ચે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રીઓની બેઠક યોજાઇ હતી તેમાં ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા 23મી જૂને યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Jun 1,2020, 13:17 PM IST
Trending news
t2o world cup 2024
ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંત
Gandhinagar news
ટૂંક સમયમાં ઈંતઝારનો અંત! ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી અંગે મોટા સમાચાર
monsoon
Skin Care: વરસાદી વાતાવરણમાં સ્કિન થઈ ગઈ છે ઓઈલી? તો ટ્રાય કરો આ 4 માંથી કોઈ 1 નુસખો
gujarat
ખુલ્લા બોર હોય તો હવે તલાટી મર્યા સમજો! થશે કેસ, ફરજિયાત કરવું પડશે આ કામ
Vashu Bhagnani
ફિલ્મ બડે મિયા છોટે મિયાંના સ્ટાર્સ અને ક્રુ મેમ્બર્સને નથી મળી હજુ સુધી ફી
gujarat
ગુજરાતમા મેડિકલ કોલેજોમા 2 લાખ ફી શા માટે વધારવામા આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન
gujarat
વલસાડમાં જુડવા ભાઈ-બહેન સહિત ત્રણના કરૂણ મોત; સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ
home remedy
રોજ થાય છાતીમાં બળતરા? તો આ ફળનો પાવડર રાખો ઘરમાં, આ રીતે લેવાથી મટી જાશે એસિડિટી
Shani Vakri 2024
કુંભ રાશિમાં શનિ થયા વક્રી, શનિના અશુભ પ્રભાવથી બચવા આજથી જ શરુ કરો આ ઉપાય
Relationship Tips
Relationship Tips: સાવ નજીકનું માણસ હોય તો પણ આ બાબતો પર ન ટોકવા ક્યારેય