हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હિતોનો ટકરાવ
હિતોનો ટકરાવ News
Virat Kohli
કોહલી પર હિતોના ટકરાવનો મામલો, એથિક્સ અધિકારીને કરવામાં આવી ફરિયાદ
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના પદ પર હિતોના ટકરાવનો મામલો સામે આવી રહ્યો છે અને સંજીવ ગુપ્તાએ આ માટે બીસીસીઆઈના એથિક્સ અધિકારી ડીકે જૈનને એક મેલ પણ કર્યો છે.
Jul 5,2020, 20:15 PM IST
હિતોનો ટકરાવ
રંગાસ્વામી અને ગાયકવાડ સામે હિતોના ટકરાવનો મામલો રદ્દ
જૈને રવિવારે કહ્યું, 'કારણ કે તે (ગાયકવાડ અને રંગાસ્વામી) પોતાના પદથી રાજીનામું આપી ચુક્યા છે તેથી ફરિયાદને રદ્દ કરી દેવામાં આવી છે. કપિલ મામલામાં ફરિયાદીને અરજી આપવા માટે વધુ સમય જોઈએ, મેં તેને સમય આપી દીધો છે.'
Dec 29,2019, 16:25 PM IST
રાહુલ દ્રવિડ
BCCI: રાહુલ દ્રવિડને રાહત, હિતોના ટકરાવ મામલામાં મળી ક્લીન ચિટ
બીસીસીઆઈના લોકપાલ ડીકે જૈને કહ્યું કે, તેને પૂર્વ ભારતીય કેપ્ટન વિરુદ્ધ હિતોના ટકરાવ સાથે જોડાયેલો કોઈ મામલો નજર આવ્યો નથી.
Nov 14,2019, 21:53 PM IST
કપિલ દેવ
કપિલ દેવે BCCIની સલાહકાર સમિતિમાંથી આપ્યું રાજીનામું
કપિલ પહેલા સમિતિના અન્ય સભ્ય અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીએ પણ રાજીનામું આપી દીધું હતું.
Oct 2,2019, 15:11 PM IST
Shantha Rangaswamy
'હિતોનો ટકરાવ' નોટિસ બાદ રંગાસ્વામીએ સીએસી તથા આઈસીએમાંથી આપ્યું રાજીનામુ
શાંતા રંગાસ્વામીએ સીએસી તથા આઈસીએમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સીએસી દ્વાર હિતોના ટકરાવની નોટિસ મળ્યા બાદ પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.
Sep 29,2019, 16:43 PM IST
બીસીસીઆઈ
BCCI સામે ફરી ઉઠ્યા સવાલ, રાહુલ દ્રવિડનો કેસ લડવો છે
હિતોના ટકરાવના મામલાનો સામનો કરી રહેલા રાહુલ દ્રવિડનો કેસ બીસીસીઆઈ લડશે. આ વાતને લઈને બીસીસીઆઈના અધિકારીઓ સીઓએ પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
Aug 27,2019, 23:26 PM IST
rahul dravid
હિતોના ટકરાવનો મામલોઃ એથિક્સ ઓફિસર સમક્ષ રજૂ થશે દ્રવિડ
પૂર્વ ભારતીય કેપ્ટન અને એનસીએ પ્રમુખ રાહુલ દ્રવિડે તેની વિરુદ્ધ લગાવવામાં આવેલા હિતોના ટકરાવના આરોપોના સંદર્ભમાં આચરણ અધિકારી સમક્ષ રજૂ થવું પડશે.
Aug 26,2019, 17:06 PM IST
rahul dravid
હિતોનો ટકરાવઃ અનિલ કુંબલેએ આપ્યો રાહુલ દ્રવિડને સાથ
કુંબલેએ કહ્યું કે, જ્યારે લોકોને ખ્યાલ આવે છે કે તમે કોઈપણ ક્ષેત્રમાં કઈ રીતે સામેલ છો, તો મને નથી લાગતું કે કોઈપણ પ્રકારે હિતોના ટકરાવનો મામલો બને છે.
Aug 9,2019, 18:48 PM IST
રાહુલ દ્રવિડ
દ્રવિડને 'હિતોના ટકરાવ' પર નોટિસ, ગુસ્સે થયાં ગાંગુલી-ભજ્જી
બીસીસીઆઈના એથિક્સ ઓફિસરે દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડને 'હિતોના ટકરાવ' મામલા પર નોટિસ પાઠવી છે, તો તેના પર નારાજગી વ્યક્ત કરતા પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી દ્રવિડના સમર્થનમાં આવી ગયો છે.
Aug 7,2019, 16:17 PM IST
હિતોનો ટકરાવ
હિતોનો ટકરાવઃ સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણને લોકપાલે નિવેદન માટે બોલાવ્ય
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ હિતોના ટકરાવના કથિત મામલામાં વ્યક્તિગત રૂપે સુનાવણી માટે બીસીસીઆઈના લોકપાલ સહ નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ ડીકે જૈન સમક્ષ 14 મેએ રજૂ થશે.
May 7,2019, 15:16 PM IST
સચિન તેંડુલકર
સચિનનો BCCI લોકપાલને જવાબ, કહ્યું- હાલની સ્થિતિ માટે બોર્ડ જવાબદાર
તેંડુલકર પર આરોપ છે કે તે ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્યની સાથે મુંબઈ ઈન્ડિયન્સના 'આઇકોન' હોવાને કારણે બેવડી ભૂમિકા નિભાવી રહ્યાં છે જે હિતોના ટકરાવનો મામલો છે.
May 5,2019, 19:21 PM IST
દિલ્હી કેપિટલ્સ
ગાંગુલી મામલામાં લોકપાલે કહ્યું, બંન્ને પક્ષો લેખિતમાં દલીલ આપે
બીસીસીઆઈ લોકપાલ ન્યાયમૂર્તિ (સેવાનિવૃત્ત) ડીકે જૈને સૌરવ ગાંગુલી વિરુદ્ધ હિતોના ટકરાવ મામલામાં પૂર્વ કેપ્ટન અને ત્રણેય ફરિયાદીને લેખિત દલીલ આપવા કહ્યું છે.
Apr 20,2019, 17:05 PM IST
Trending news
World news
જવાન રહેવા માટે આ સનકી રાણી રોજ કુંવારી છોકરીઓના લોહીથી કરતી હતી સ્નાન!
gujarat
સેમીકંડક્ટર પ્લાન્ટ સામે સરકારના મંત્રી બાદ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Ambalal Patel
ગુજરાતના ખેડૂતો માટે માથાનો દુખાવો બનશે તોફાની પવન, ભીમ અગિયારસે આવશે મોટું સંકટ
sports news
પંતથી પણ ખતરનાક હતો અકસ્માત, ડોક્ટરે આપી દીધો હતો જવાબ! આજે આ ખેલાડી મચાવે છે ધૂમ
Nirjala Ekadashi 2024
નિર્જળા એકાદશીના દિવસે ન કરવા આ કામ, કરવાથી ઘરમાં આવે છે દરિદ્રતા
Father's Day 2024
Father's Day 2024: પિતા સાથે જોરદાર બોન્ડિંગ બનાવવું હોય તો કામ આવશે આ ટીપ્સ
entertainment
ફિલ્મી દુનિયામાં આ 5 લોકો સાથે હતી શ્રીદેવીને કટ્ટર દુશ્મની! કારણ જાણીને ચોંકી જશો
Tech News
ભાડુઆતો માટે પરફેક્ટ છે આ AC, વારંવાર ઘર બદલતા તોડ-ફોડ કરવાની જરૂર નથી પડતી
ayurvedic herbs
એકવાર વાંચો અને યાદ રહી જાય, યાદશક્તિને એટલી સારી બનાવે છે આ 4 આયુર્વેદિક જડીબુટ્ટીઓ
surat
ગેસ ગીઝર વાપરતા હોવ તો સાચવજો, સુરતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા હોવાની આશંકા