हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હરસિમરત કૌર બાદલ
હરસિમરત કૌર બાદલ News
હરસિમરત કૌર બાદલ
કેન્દ્ર સરકાર પર હરસિમરત કૌરનું નિશાન, કહ્યું- પહેલા હાથ જોડ્યા, હવે દિલ્હીની દીવાલ
અકાલી દળના નેતા હરસિમરત કૌર બાદલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ કૃષિ બિલનો ખુલીને વિરોધ કરે છે. તેમણે કહ્યું કે, અમે પહેલા હાથ જોડતા હતા, પરંતુ હવે અમે દિલ્હીની દીવાલ હલાવીશું.
Sep 24,2020, 19:07 PM IST
કૃષિ સંબંધિત બિલ
હરસિમરત કૌર બાદલનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું
કૃષિ સંબંધિત બિલ લાવનારી મોદી સરકારને મોટો આંચકો લાગ્યો જ્યારે કેન્દ્રીય મંત્રી અને શિરોમણી અકાલી દળના સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના રાજીનામાને સ્વીકારી લીધુ અને તેમની જગ્યાએ કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રીઝનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ભાજપની સહયોગી પાર્ટી શિરોમણી અકાલી દળ આ કૃષિ બિલોનો વિરોધ કરી રહી છે. ગુરુવારે જ્યારે લોકસભામાં બિલ રજુ કરાયા તો શિરોમણી અકાલના સાંસદ સુખબીર સિંહ બાદલે તેનો વિરોધ કર્યો અને ઝટકો આપતા કહ્યું હતું કે હરસિમરતકૌર બાદલ મંત્રીપદેથી રાજીનામું આપી દેશે. જો કે શિરોમણી અકાલી દળનું સરકારને સમર્થન ચાલુ રહેશે.
Sep 18,2020, 7:14 AM IST
કૃષિ બિલ પાસ
કૃષિ સંબંધિત બિલ લોકસભામાં પાસ, વિપક્ષનો વિરોધ અને હરસિમરતનું રાજીનામુ બેઅસર
બિલના ફાયદા ગણાવતા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, બિલ ખેતીને નફામાં લાવનાર, ખેડૂતોને આઝાદી અપાવનાર છે. આ બિલથી ખેડૂતોને પોતાનો પાક કોઈપણ સ્થળે અને ગમે તે વ્યક્તિને વેચવાનો અધિકાર મળશે.
Sep 17,2020, 23:04 PM IST
Harsimrat Kaur Badal
શું છે તે બિલ, જેના વિરોધમાં હરસિમરત કૌરે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામુ
કૃષિ સંબંધિત 3 અધ્યાદેશને લઈને વિરોધ જારી છે. લોકસભામાં ગુરૂવારે બિલ રજૂ કરવામાં આવ્યું તો શિરોમણી અકાલી દળના સાંસદ સુખબીર સિંહ બાદલે વિરોધ કર્યો. પછી કેન્દ્રીય ફૂડ એન્ડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું.
Sep 17,2020, 22:50 PM IST
Harsimrat Kaur Badal
કૃષિ અધ્યાદેશના વિરોધમાં હરસિમરત કૌરે કેબિનેટમાંથી આપ્યું રાજીનામુ
કૃષિ સંબંધિત અધ્યાદેશ લાવનારી મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપની સહયોગી શિરોમણી અકાલી દળ અધ્યાદેશનો વિરોધ કરી રહ્યું છે. શિરોમણી અકાલી દળ તરફથી મોદી કેબિનેટમાં મંત્રી હરસિમરત કૌરે રાજીનામુ આપી દીધું છે.
Sep 17,2020, 20:54 PM IST
Amarinder Singh
અમરિંદરે કહ્યું હરસિમરતને વિચાર્યા વગર કંઇ પણ બોલી જવાની આદત
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે મંગળવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ પર વળતો હુમલો કરતા કહ્યું કે, તેમની કોઇ પણ મુદ્દાને સમજ્યા વગર કંઇ પણ કહી દેવાની આદત છે
Jun 4,2019, 22:47 PM IST
Trending news
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના