हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાધ્વી
સાધ્વી News
breaking news
'મારું ચીરહરણ થતું હોય એમ લાગે છે' સાધ્વીના ખુલાસાથી ભારતી આશ્રમના વિવાદમાં વળાંક
ભારતી આશ્રમ વિવાદમાં નવો વળાંક! આશ્રમમાં શું ચાલે છે? જાણો કોની છે બાળકી...અમદાવાદના ભારતી આશ્રમ વિવાદ વચ્ચે જાહેરમાં રડી પડ્યા વિશ્વેશ્વરી ભારતી માતાજી...
Sep 4,2024, 13:20 PM IST
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બા
સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે.
Jan 22,2020, 14:12 PM IST
Nityanand Ashram dispute
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમની બંને સાધ્વીની જામીન અરજી પર ચુકાદો
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણ પ્રિયા, પ્રિયા તત્વની કાયમી જામીન અરજી પર વધુ સુનવણી 13 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. આરોપીઓના વકીલની કોર્ટમાં રજુઆત હતી કે, અપહરણ જેવો કોઈ ગુનો બન્યો નથી. લગાવાયેલા તમામ આરોપ ખોટા છે માટે બંન્નેના જામીન અરજી મંજૂર કરવામાં આવે. સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે, હેબિયર્સ કોપર્સની અરજી હાલ હાઇકોર્ટમાં પેન્ડિગ છે. હજુ નિત્યનંદિતા ક્યાં છે તેની જાણ પોલીસને નથી. બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે વધુ સુનવણી 13 ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટ આજે ચુકાદો આપી શકે છે.
Dec 13,2019, 10:07 AM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ
નિત્યાનંદ આશ્રમ વિવાદ: આરોપી સાધ્વીઓને આજે રજૂ કરાશે કોર્ટમાં
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો આરોપી પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વાની જામીન અરજી પર આવતી આજે અમદાવાદ સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
Dec 7,2019, 11:21 AM IST
નિત્યાનંદ કેસ
નિત્યાનંદ કેસ: બંન્ને સાધ્વીઓની જામીન અરજી કોર્ટે ભગાવી
નિત્યાનંદ કેસ: બંન્ને સાધ્વીઓની જામીન અરજી કોર્ટે ભગાવી
Nov 27,2019, 20:15 PM IST
સ્વામી નિત્યાંનદ
અંધજન મંડળના છોકરાઓને ભ્રમિત કરતો નિત્યનંદિતાનો વીડિયો જુઓ
નિત્યાનંદિતા અને આશ્રમના અન્ય લોકો અંધજન મંડળમાં દિવ્યાંગ લોકોને ભ્રમિત કરવાનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયો કયારનો છે તેની પૂષ્ટિ થઈ નથી.
Nov 20,2019, 13:42 PM IST
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે જટા
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદ મામલે આશ્રમમાં એક લાંબી જટા ધરાવતો સાધુ સતત કેમેરામાં ક્લિક થયો હતો. ત્યારે નિત્યાનંદ આશ્રમના જટાધારી બાબાઓની સાથે નિત્યાનંદની જટા સાવ નકલી હોવાનો ખુલાસો થયો છે. આશ્રમમાં રહેતા સાધુ ઈશ્વર પિયાનંદાની, જેઓએ મીડિયા સમક્ષ ખૂબ રોષ ઠાલવ્યો હતો અને પોતે આધ્યાત્મિક હોવાનો ઢોંગ કરનાર આ સાધુ લાંબી લાંબી જટા રાખીને તો ફરે છે. પણ આ જટા પરિશ્રમથી અને તપસ્યાથી નહિ, પરંતુ બ્યૂટી ટ્રીટમેન્ટ લઈને બનાવાઈ છે તેવો ખુલાસો થયો છે. આ જટા હેર સલોનમાં ડ્રેડ લોક કરીને બનાવવામાં આવે છે. એટલે કે એમ કહીં શકાય કે આધ્યાત્મના નામે અહીં ઢોંગ અને ખોટો દેખાવ જ થઈ રહ્યો છે.
Nov 20,2019, 11:52 AM IST
Jain
દીક્ષા લેનાર 12 વર્ષની ખુશી બોલી, ‘મેં સાધ્વી બનવામાં ચાર વર્ષ મોડું કર્યુ
જિંદગીની તમામ સુખ-સુવિધાઓ છોડીને સુરતમાં 12 વર્ષની એક માસુમ બાળકીએ જૈન ધર્મમાં દીક્ષા લીધી છે. માસુમ ખુશી શાહે સાંસારિક સુખોને ત્યાગીને સાધવી બનવાનો નિર્ણય લીધો છે.
May 30,2019, 9:22 AM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019 સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શક્તિ પ્રદર્શન,, જુઓ વિડીયો
સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શક્તિ પ્રદર્શન, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ભોપાલ બેઠકથી કોંગ્રેસના જાયન્ટ નેતા દિગ્વિજયસિંહ સાથે છે ટક્કર, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની રેલી છવાયો ભગવો રંગ
Apr 23,2019, 16:35 PM IST
કચ્છ
ગાંધીધામ: ટ્રકે ટક્કર મારતા જૈન સાધ્વીનું કરૂણ મોત, સમાજમાં શોકની લાગણી
કચ્છના ગાંધીધામના ભચાઉ રાધનપુર હાઈવે પર ટ્રકે એક જૈન સાધ્વીને ટક્કર મારતા તેમનું મોત થયું છે.
Nov 29,2018, 10:48 AM IST
છેડતી
સુરત: જૈન સાધ્વી સાથે છેડતીની ઘટના, ફરિયાદ નહિં નોંધાતા જૈન સમાજમાં રોષ
સુરતમાં જૈન સમાજની એક સાધ્વીની છેડતીની ઘટના સામે આવત જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઇ હતી.
Nov 11,2018, 11:47 AM IST
Trending news
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ
gujarat
રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચા
stock market news
પેની સ્ટોકનો કમાલ, 1 લાખ રૂપિયાનું રોકાણ કરી ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ
gujarat
શું રવિવારે ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ થશે? અનેક તર્ક વિતર્ક બાદ ખૂલી ગયું રહસ્ય