हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સમાધિ
સમાધિ News
gujarat news
જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે લીધી સમાધિ, PM મોદીએ વ્યક્ત કરી દુઃખની લાગણી
Acharya Vidhya Sagar Maharaj Samadhi: આચાર્ય શ્રી વિદ્યાસાગરે 3 દિવસ પહેલાં અન્ન-જળનો સંપૂર્ણ ત્યાગ કરીને સંથારો લીધો હતો અને છત્તીસગઢના ડોંગરગઢમાં 17-18 ફેબ્રુઆરીની રાત્રે એટલેકે, ગઈ કાલે રાત્રે 2.30 કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે તેમણે પ્રાણ ત્યાગી દીધા હતા.
Feb 18,2024, 12:25 PM IST
farmers
લોકો નાટકબાજ કાંતિ મુછડિયામાં વ્યસ્ત અને અહીં ખેડૂતોએ જીવતા સમાધી લીધી !
જીલ્લાના જામકંડોરણાના રાયડી ગામના ખેડૂત દ્વારા પાક વિમા મુદ્દે સરકારને જગાડવા માટે નવતર પ્રયોગનાં ભાગ રૂપે આજે ખેડૂતે કપાસનાં પાકને ઉખેડી નાખી છોડ વચ્ચે પાકમાં સમાધિ લીધી હતી.
Nov 25,2019, 21:58 PM IST
Rajkot
રાજકોટ: પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો વિરોધ, સમાધિ લેવાનો કર્યો નિર્ણય
રાજકોટ જીલ્લાના ધોરાજી માં ત્રણ ચાર દિવસ પહેલા ખેડૂતે પોતાનો મગફળી નો પાક નુકશાન થતાં પોતાનો મગફળી નો પાક બાળી નાખ્યો હતો અને ત્યાર બાદ અન્ય ખેડૂતે કપાસ નો પાક નિષ્ફળ જતાં અને પાક વિમા મુદ્દે કપાસ ની સમાધિ લેવાનો કાર્યક્રમ કર્યો હતો અને ખેડૂત અગ્રણી એવા વિઠ્ઠલ ભાઈ હિરપરા સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વિમો મુદ્દે આવેદનપત્ર પાઠવવાયુ હતું.
Nov 22,2019, 14:38 PM IST
Kanti Muchadiya
સમાધિપુરુષ કાંતિલાલા મૂછડિયા અંતે સંચની સમજાવટથી માન્યા, જુઓ વીડિયો
મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા કાંતિલાલ મુછડીયા દ્વારા જીવતા સમાધી લેવાની જાહેરાત કરવામાં આવી હતી.
Nov 19,2019, 19:00 PM IST
મોરબી
મોરબીના યુવાને કર્યો જીવતા સમાધિ લેવાનો નિર્ણય, જુઓ વીડિયો
મોરબી જીલ્લાના પીપળીયા ગામના કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દેતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હોવા છતાં પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમાધિની તારીખ પણ નક્કી કરી હતી. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગણી કરી હતી.
Nov 16,2019, 20:30 PM IST
મોરબી
મોરબીના કાંતિલાલ મૂછડિયાએ મારી પલટી, હવે નહીં લે સમાધિ, જાણો શું છે મામલો
મોરબીના પીપળિયા ગામમાં કાંતિલાલ મૂછડિયાએ હવે પલટી મારી દીધી છે. સમાધિ નહીં લેવા અંગેની પોલીસને બાંહેધરી આપી દીધી છે. કાંતિલાલ મૂછડિયા 28 નવેમ્બરે સમાધિ લેવાના હતા. મોરબી જીલ્લાના પીપળીયા ગામના કાંતિભાઇ નામના એક વ્યક્તિએ જીવતા સમાધી લેવાની જાહેરાત કરી દેતા પ્રશાસન હરકતમાં આવ્યું હતું. તેઓ શારીરિક અને માનસિક રીતે સંપુર્ણ સ્વસ્થ હોવા છતાં પણ તેઓના એક પૂર્વજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હોવાથી તેમણે સમાધિ લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. સમાધિની તારીખ પણ નક્કી કરી હતી. તે દિવસે તેમણે સમાધિની મંજુરી આપવા માટે તંત્ર પાસે માંગણી કરી હતી.
Nov 16,2019, 17:57 PM IST
મોરબી
મોરબીના કાંતિલાલ મુછડિયા લેશે સમાધિ, જાણો શું કહેવું છે લોકોનું
મોરબીમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. મોરબીના પીપળિયા ગામમાં રહેતા કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 450 વર્ષ પહેલાં સમાધિ લેનારા દાદાએ સપનામાં આવીને કહ્યું- 28 નવેમ્બરે સમાધિ લઈ લે બેટા.
Nov 16,2019, 15:30 PM IST
મોરબી
નિત્યાનંદ બાદ મોરબીમાં સામે આવ્યા કાંતિલાલ, 28 નવેમ્બરે સમાધિ લેવાનો કર્યો દાવો
મોરબીમાં એક વ્યક્તિએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. મોરબીના પીપળિયા ગામમાં રહેતા કાંતિલાલે જીવતા સમાધિ લેવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 450 વર્ષ પહેલાં સમાધિ લેનારા દાદાએ સપનામાં આવીને કહ્યું- 28 નવેમ્બરે સમાધિ લઈ લે બેટા.
Nov 16,2019, 15:10 PM IST
cenotaph
કુતરૂ કરડાવી પુર્વજે આપ્યો સમાધિનો સંકેત, મોરબીનો આધેડ વ્યક્તિ લેશે સમાધિ!
પૂર્વજ દ્વારા પહેલા કુતરૂ કરડાવીને સંકેત અપાયા બાદ સપનામાં આવીને સમાધિ સંદેશ આપતા કાંતિભાઇએ સમાધિનો નિર્ણય લીધો છે
Nov 15,2019, 21:45 PM IST
Trending news
july 2024
July 2024: 4 રાશિના લોકો માટે જુલાઈ મહિનો ભારે, નુકસાનથી બચવા આર્થિક વ્યવહાર ટાળો
Bombay train
મુંબઈની લોકલ ટ્રેનમાં જાનવરોની જેમ યાત્રા કરી રહ્યાં છે લોકો, ખુબ શરમજનકઃ હાઈકોર્ટ
health study
દેશના સ્વાસ્થ્ય અંગે ચોંકાવનારો રિપોર્ટ, આળસ બનશે ગંભીર બીમારીનું કારણ
Airtel
જિયો-એરટેલ બાદ હવે વોડાફોન આઈડિયાના પ્લાન થયા મોંઘા, જાણો કેટલો થયો વધારો
Ind vs SA
સેમીફાઈનલની આ 3 ભૂલ ફાઈનલમાં ફાઈનલમાં નહીં કરે તો ટીમ ઈન્ડિયાની જીત પાક્કી!
Agra News
જેના મોતના બદલે મળ્યા 8000000 રૂપિયા, 17 વર્ષ બાદ ગુજરાતમાંથી જીતવો મળ્યો તે યુવક
gujarat
ગુજરાતમાં નવી નક્કોર હોસ્પિટલ ખાઈ રહી છે ધૂળ! આવે છે અનેક દર્દી, પણ નથી ડૉક્ટર....
gujarat
ગુજરાતનું કયું ગામ જે કહેવાય છે દીક્ષાની ખાણ? 160થી 170 લોકોએ અપનાવ્યો સંયમનો માર્ગ
gujarat
ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતા
gujarat
ખરા અર્થમાં છે 'ચેસર', દુપટ્ટાની સ્મેલથી નવજાત બાળકની માતાને શોધી, જાણો શું છે ઘટના?