हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાઘ દેખાયો
વાઘ દેખાયો News
tiger
મહીસાગરમાં વનવિભાગે જંગલમાં વાઘ હોવાનો દાવો નકાર્યો
મહીસાગરમાં વનવિભાગે જંગલમાં વાઘ હોવાનો દાવો નકાર્યો છે. મહીસાગરના DFO આર ડી જાડેજાએ આ દાવો કર્યો છે. કારણ કે, જંગલમાં 3 જગ્યાએથી દીપડાના પંજાના નિશાન મળ્યા છે. જંગલમાં 55 કિલોમીટર સુધી DFO એ તપાસ કરી હતી. કંતારથી સંતના જંગલ સુધી તપાસ આદરાઇ હતી. સાંજે 4 જેટલા સ્થળો પર નાઈટ વિઝન કેમેરા લગાવશે.
Mar 1,2020, 16:00 PM IST
tiger
વાઘની દહેશત વચ્ચે ઝી 24 કલાકનો ખાસ રિપોર્ટ, 3.5 કિલોમીટર ચાલીને જંગલમાં પહોંચી ટીમ
મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં ઝી 24 કલાકની ટીમ મહીસાગરના કંતાર ગામ પહોંચી... જ્યાંથી સાડા ત્રણ કિલોમીટર ચાલી ઝી 24 કલાકની ટીમ જંગલની અંદર પહોંચી... મહિસાગરના વાઘે એક ભૂંડનું મારણ કર્યું હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે... હાલ જંગલ વિભાગની ટીમ તપાસ કરી રહી છે... જો કે જૈસોલા પંચાયતના સરપંચ અને વન વિભાગ વાઘ હોવા અંગે ઈનકાર કરી રહ્યું છે... ગામલોકોએ ઝી 24 કલાકને જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે... જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Mar 1,2020, 15:15 PM IST
tiger
વાઘ હોવાના સમાચાર વહેતા થયા બાદ સ્થાનિક લોકોએ કહ્યું, ‘હા... રાત્રે અવાજ તો સંભળાય છે...’
મહીસાગર જિલ્લાનાં જંગલોમાં વાઘ હોવાના સમાચાર વહેતા થતાં જ વન વિભાગની ટીમ જંગલોમાં પહોંચી છે. ઝી 24 કલાક મહીસાગરના કંતાર ગામ પહોંચી, જ્યાં ગામલોકો સાથે ખાસ વાત કરી. ગામલોકોએ જણાવ્યું કે, રાત્રે વાઘ જેવો અવાજ સંભળાય છે. જંગલમાં ઝાડ પર પંજાનાં નિશાન મળી આવતાં લોકોને આશંકા છે કે જંગલમાં ફરીથી વાઘ પાછો આવી પહોંચ્યો છે. વારંવાર પશુઓનું મારણ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે. મહીસાગર જિલ્લાના જંગલમાં એક વર્ષ પહેલાં જે જગ્યાએથી વાઘનો મૃતદેહ મળ્યો હતો, એ જ જગ્યાએ ફરીથી વાઘના પંજાનાં નિશાન મળી આવતાં સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. વન વિભાગ કંતારનાં જંગલોમાં વાઘ આવ્યો હોવાની વાતની તપાસ કરી રહ્યો છે અને સમગ્ર પંથકમાં ચોકસાઈ વધારી દીધી છે. શું ગુજરાતનાં જંગલોમાં વાઘ રહે છે? આ સવાલનો જવાબ જાણવા માટે આખું ગુજરાત ફરી એકવાર ઉત્સુક છે.
Mar 1,2020, 11:10 AM IST
Tigers
મહિસાગર જિલ્લામાં 'ટાઇગર જિંદા હૈ' Zee 24 kalak એ ફરી એકવાર તંત્રને ઢંઢોળ્યું
જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી ૮ કિલોમીટર દૂર આવેલા કંતારના જંગલમાં એક વૃક્ષ પરથી વાઘના પંજાના નિશાન હોવાની ઝી 24 કલાકને Exclusive માહિતી આપવામાં આવી હતી.
Feb 29,2020, 21:29 PM IST
Trending news
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ
Lemon
Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થાશે ખરાબ
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો