हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રત્નાકર એવોર્ડ
રત્નાકર એવોર્ડ News
jay vaswada
નીલકંઠ વિવાદ બાદ કોણે કોણે સ્વામીનારાયણ સંપ્રદાયનો એવોર્ડ પરત કર્યો, જાણો
મોરારી બાપુ એ નીલકંઠ મામલે કરેલ નિવેદન અંગે સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે શાબ્દિક ટીકા ટિપ્પણી થઈ રહી હતી. જે સમગ્ર મામલે વિવાદ પણ વકર્યો હતો. જે વિવાદ મંગળવારના રોજ પૂર્ણ થયો હતો. જૂનાગઢના ઇન્દ્રભારતી આશ્રમ ખાતે બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થયું હતું. પરંતુ ગુરુવારના રોજ કલાકારો એ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપવામાં આવેલ સન્માનની રકમ અને એવોર્ડ પરત કર્યાની ઘટના સામે આવી છે. એક બાદ એક ખ્યાતનામ કલાકારોએ મોરારીબાપુના સમર્થનમાં એવોર્ડ પરત કરતા સૌરાષ્ટ્રમાં ખળભળાટ મચ્યો છે. જેમાં લોકગાયક ઓસમાણ મીર, લેખક જય વસાવડા, હાસ્ય કલાકાર સાંઈરામ દવે, જિગ્નેશ કવિરાજ, હનુભી ગઢવી તથા માયાભાઈએ આહિરે સ્વામીનારાયણ સંસ્થા દ્વારા અપાયેલ રત્નાકર એવોર્ડ પરત કર્યો છે.
Sep 13,2019, 9:42 AM IST
jay vaswada
મોરારીબાપુને સમર્થન : જય વસાવડા, માયાભાઈ આહીર અને હનુભા ગઢવીએ સ્વામીનારાયણ
મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાય વચ્ચેના નીલકંઠ વિવાદ વચ્ચે ગુજરાતના જાણીતા લોક કલાકારો અને લેખકે સ્વામીનારાયણ સંપ્રદાયે આપેલા એવોર્ડ પરત કર્યા છે. લોક કલાકારો માયાભાઈ આહીર અને હનુભા ગઢવી તથા લેખક જય વસાવડાએ નીલકંઠ મુદ્દે મોરારીબાપુને સમર્થન આપીને એવોર્ડ પરત કર્યાં છે. ગુજરાતની આ જાણીતી હસ્તીઓએ સ્વામીનારાયણ સંપ્રદાયને એવોર્ડ પરત કરીને પોતાના નારાજગી વ્યક્ત કરી છે. આ કલાકારોએ વિવેક સ્વરૂપ સ્વામી સામે રોષ વ્યક્ત કર્યો છે.
Sep 12,2019, 17:53 PM IST
Trending news
spiritual
પિતૃઓના પિંડદાન માટે વિદેશી મહિલાઓ પણ લેવી પડે છે ભારતની આ જગ્યાની મુલાકાત!
Stamp Duty
ફ્લેટ બુક કરાવતી વખતે જ ભરવી પડશે સ્ટેમ્પ ડ્યુટી, નહીં તો પઝેશન પર રજિસ્ટ્રી અટકશે
pakistan
હોટલમાં છોકરીઓ સાથે ઝડપાયો હતો આ ક્રિકેટર, પરિવારે પિતરાઈ બહેન સાથે કરાવી દીધા લગ્ન
Business
Jio પ્લાન, 10 રૂપિયામાં દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, જાણો કયો છે આ પ્લાન
stock market
બજાર તૂટ્યું તોય કમાણી કરી રહ્યાં છે અનિલ અંબાણી! જાણો અચાનક કયો શેર આવ્યો ચર્ચામાં
supreme court
'ભગવાનને તો રાજકારણથી દૂર રાખો....' તિરુપતિ લાડુ વિવાદ મામલે SCની તીખી ટિપ્પણી
Team India
IND vs BAN: કાનપુરમાં ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ધમાકો, તોડી દીધા બે મોટા વર્લ્ડ રેકોર્ડ
birds
વિદેશી પક્ષીઓને પસંદ છે ગુજરાતનું આ શહેર! રાજ્યના આ જિલ્લામાં વસે છે સૌથી વધુ પક્ષીઓ
diwali 2024
30 વર્ષ બાદ શનિ બનાવશે દુર્લભ યોગ, આ વખતે દિવાળી આ 3 રાશિવાળા માટે જબરદસ્ત રહેશે
Moodeng memecoin
રોકેટની ઝડપ! 17 દિવસમાં 1 લાખ રૂપિયા બન્યા 100 કરોડ, જો જો ટાઢાપોળના ગપ્પાં નથી