हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભવાન ભરવાડ
ભવાન ભરવાડ News
ભાજપ
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં પોલીસે પાડ્યાં દરોડા , જુઓ વિગત
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં પોલીસે દરોડા પાડ્યાં છે. હોટલમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે આ દરોડા પાડવામાં આવ્યાં છે. જેમાં 10થી વધુ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. જ્યારે પાંચથી છ મોંઘીદાટ કાર પણ જપ્ત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય, ભાજપ અગ્રણી ભવાન ભરવાડની છે હોટલ. સોલા પોલીસે ગોકુલ હોટલમાં રેડ કરી. ઘેટા-ઊન નિગમના ચેરમેન છે ભવાન ભરવાડ. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા પોલીસ સ્ટેશન.
Jun 28,2019, 19:25 PM IST
ભવાન ભરવાડ
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં રેડ
ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં સોલા પોલીસ દ્વારા જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે. ગોકુલ હોટલમાં રેડ કરીને પોલીસે 10 જેટલા જુગારીઓને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે.
Jun 28,2019, 18:51 PM IST
state govt.
ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી શું કરવા કહ્યું
માલધારીઓના પ્રશ્ને ભવાન ભરવાડે સરકાર સાથે કરી મુલાકાત. સરકારે શહેર કે ગામ બહાર જગ્યા આપવા આપી હૈયા ધારણા. માલધારીઓ પાસે જગ્યા માટે મંગાવ્યા સૂચન. ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી સૂચન આપવા કરી અપીલ.
May 20,2019, 19:55 PM IST
state govt.
ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી શું કરવા કહ્યું
માલધારીઓના પ્રશ્ને ભવાન ભરવાડે સરકાર સાથે કરી મુલાકાત. સરકારે શહેર કે ગામ બહાર જગ્યા આપવા આપી હૈયા ધારણા. માલધારીઓ પાસે જગ્યા માટે મંગાવ્યા સૂચન. ભવાન ભરવાડે માલધારીઓને પત્ર લખી સૂચન આપવા કરી અપીલ.
May 20,2019, 13:04 PM IST
AMC-Herdsmen Clash Case
પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેમ લખ્યો પત્ર?
અમદાવાદમાં ઢોર પકડવા મુદ્દે થયેલી ઘટના બાબતે પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાન ભરવાડે પત્ર લખ્યો. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લખવામાં આવ્યો આ પત્ર. સમાજના લોકો સાથે અત્યાચાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.
May 13,2019, 20:55 PM IST
Trending news
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન