પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેમ લખ્યો પત્ર?

અમદાવાદમાં ઢોર પકડવા મુદ્દે થયેલી ઘટના બાબતે પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ઘેટાં અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાન ભરવાડે પત્ર લખ્યો. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લખવામાં આવ્યો આ પત્ર. સમાજના લોકો સાથે અત્યાચાર થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

Trending news