हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાવાગઢ મંદરિ
પાવાગઢ મંદરિ News
ગુજરાતના મંદિરો
87 દિવસ બાદ ખૂલ્યા સાળંગપુર મંદિરના દ્વાર, પણ આરતીનો લ્હાવો નહિ મળે ભક્તોને
કોરોના વાયરસને પગલે કરાયેલા લોકડાઉન બાદ મંદિરમાં ભગવાનના દર્શન કરવા દુર્લભ થઈ ગયા હતા. 8 જૂનથી મંદિરોના દરવાજા ખૂલ્યા હતા. ત્યારે બોટાદમાં 87 દિવસ બાદ સાળંગપુર હનુમાનજી મંદિર (salangpur hanuman temple) ના દ્વાર ખૂલ્યા છે. આજે મંદિરમાં આવનાર તમામ દર્શનાર્થીઓ માટે માત્ર દર્શનનો જ લ્હાવો લઈ શકશે. દર્શનાર્થીઓને આરતીનો લાભ નહિ મળી શકે. આરતી સમયે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવશે.
Jun 17,2020, 10:50 AM IST
ગુજરાતના મંદિરો
ગુજરાત સરકારની જાહેરાત, 8મીએ મંદિરો ખૂલશે, પણ બે મહિના ઉત્સવો નહિ ઉજવાય
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં મંદિર દેરાસર સહિતના ધર્મ સ્થાનકો આસ્થા કેન્દ્રોને ભારત સરકારની ગાઈડલાઇન મુજબ કેટલાક નિયમોને આધિન રહીને દર્શન માટે ખુલ્લા મૂકવા અંગે મહત્વ પૂર્ણ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીએ જિલ્લા મથકોએ રહેલા વિવિધ ધર્મ સંસ્થાઓના સંતો મહંતો સાથે વીડિયો કોન્ફરન્સથી મંદિર ખોલવા મુદ્દે ગહન ચર્ચાઓ હાથ ધરીને માર્ગ દર્શન આપ્યું હતું.
Jun 6,2020, 12:44 PM IST
ગુજરાતના મંદિરો
ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ખોલવાને લઈને મંદિર ટ્રસ્ટો દ્વારા કરાઈ આ જાહેરાત
8મી અનલોક 1માં ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા છે. ત્યારે ભક્તો પણ મંદિરોમાં દર્શન કરવા માટે આતુર છે. પરંતુ તકેદારીના ભાગરૂપે ગુજરાતના કેટલાક મંદિરોના દ્વાર 8મીએ નહિ ખૂલે. એવા અનેક મંદિરો છે, જેઓએ 8મી જૂને મંદિર ન ખોલવાનો નિર્ણય કર્યો છે. સાળંગપુરનું સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરના ભક્તોએ હજુ દર્શન માટે જોવી રાહ જોવી પડશે. સરકારની સૂચના મુજબ 8 તારીખે મંદિરો ખોલી શકાશે, પરંતુ વડતાલ મંદિરના આદેશ મુજબ 17 જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. અન્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તોએ દર્શનની જોવી પડશે રાહ જોવી પડશે. ત્યાં સુધી ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. મંદિર ખૂલ્યા બાદ દર્શન માટે સરકારના નિયમ મુજબ 20 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. માસ્ક વગરના કોઈપણ વ્યક્તિને પ્રવેશ તેમજ મંદિરમાં દર્શન નહિ કરી શકે.
Jun 6,2020, 8:03 AM IST
Trending news
breaking news
દેશના આ રાજ્યની દશા બેઠી! ક્યાંક જોવડાવો, 15 દિવસમાં 12 બ્રિજ તૂટી પડ્યાં
breaking news
રાજ્યના પોલીસ તંત્રમાં 150 PSIને મળશે PI તરીકે પ્રમોશન, એક સાથે 3 PIને કર્યા ઘરભેગા
weather report
દેશમાં કુદરતનો ક્રૂર મિજાજ! ભારે વરસાદથી અસમ, મણિપુરમાં જનજીવન અસ્તવસ્ત
Tech News
શું વરસાદની સીઝનમાં તમારા ફોનમાં ઘૂસી ગયું છે પાણી? ગભરાશો નહીં, આ ઉપાયો અપનાવો
bollywood
જલસા તો આ ભઈને જ છે! અરમાન મલિકની જેમ આ યુટ્યુબરની પણ છે બે-બે પત્નીઓ
gujarat
કયા નેશનલ હાઈ-વે પર પસાર થવામાં છે સૌથી મોટો અકસ્માતનો ભય? આ બ્રિજ બન્યો છે જોખમી
T20 World Cup 2024
કોહલી, બુમરાહ કે પંડ્યા નહીં આ 4 ખેલાડીઓને વિધાનસભામાં અપાશે વિશેષ સન્માન
Ambalal patel rain today forecast
ગુજરાતીઓ સાવધાન! 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યા છે રેડ અને ઓરેન્જ એલર
T20 World Cup 2024
સાથે ફોટો પડાવ્યો...પણ વર્લ્ડ કપને PM મોદીએ કેમ ન લગાવ્યો હાથ? Video Viral
Mites Came Out Of The Burgers At Corporate Cafe On SG Highway
છીં...છીં...છીં...!!! આ VIDEO જોઈ કાફેમાં જવાનું છોડી દેશો, હવે નીકળી એવી વસ્તું કે.