નાયબ મુખ્યપ્રધાન News

જુગારીયા ધારાસભ્ય કેસરીસિંહ અંગે નાયબ મુખ્યપ્રધાને આપ્યું મહત્વનું નિવેદન
Jul 2,2021, 21:23 PM IST
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી એવી ટિપ્પણી કે કરીના કપુર થઇ જશે ધુંવાપુંવા
Feb 18,2021, 23:52 PM IST
Dy.CM ની ચિમકી બેઅસર? જુનિયર ડોક્ટર્સની હડતાળ યથાવત્ત હવે IMA પણ તેમની પડખે ચડ્યું
Dec 14,2020, 19:15 PM IST
લાખો રૂપિયાની સરકારી સહાયથી ભણતા જુનિયર ડોક્ટર્સ સરકારને બાનમાં લેવાનો પ્રયાસ ન કરે
Dec 14,2020, 16:37 PM IST
કોલેજ ફી અંગે DY.CM ની મહત્વની જાહેરાત, કોલેજ ફીમાં એક રૂપિયો પણ વધારે નહી લેવાય
Oct 9,2020, 18:35 PM IST
LRD વિવાદ: સવર્ણવર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત, અનામત વર્ગની માંગ યથાવત્ત
 ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 62.5થી વધારે માર્ક મેળવનાર તમામ મહિલાઓની ભરતીની જાહેરાત સરકારે કરી હતી. 
Feb 17,2020, 19:25 PM IST
બજેટસત્ર 26મી તારીખે યોજાશે, કોઇને અન્યાય નહી થાય તેવો પરિપત્રમાં સુધારો
Feb 11,2020, 20:55 PM IST
સવર્ણ આગેવાનોએ સરકાર સામે બાંયો ચડાવી,સમાજને અન્યાય નહી થવા દઇએ
 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે  સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી  છે.  પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.
Feb 11,2020, 19:38 PM IST
અનામત મુદ્દે સરકારનો વિવાદિત પરિપત્ર રદ્દ, જો કે આંદોલનકારીઓ પારણા નહી
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય  ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી  આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે 7 તારીખે જણાવ્યું હતું. જો કે આજે  સરકાર દ્વારા પરિપત્રન રદ્દ કર્યાની જાહેરાત કરી  છે.  પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ SC/ST/OBC દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા. જો કે આંદોલનકારીઓ વચ્ચે પ્રાથમિક તબક્કે અસમંજસ જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ પારણા કરવાની મનાઇક રી દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહી આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહી. જ્યાંરે પરિપત્ર રદ્દ થયાનાં નક્કર પુરાવા તેમને મળશે પછી જ આ સમગ્ર આંદોલન સમેટાશે. નેતાઓ દ્વારા હાલ સમગ્ર મુદ્દે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. 
Feb 11,2020, 18:48 PM IST
રાજસ્થાનમાં બાળ મૃત્યુદરની ચર્ચા: ગુજરાતનાં આંકડા પણ ચોંકાવનારા
રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો મામલો વિવાદ સર્જી રહ્યોં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ મહિનામાં 85 જેટલા નવજાત શિશુના મોત સામે આવ્યા છે. અને છેલ્લા ત્રણ મહિનામાં આ આંક 253એ પહોંચતા વિવાદ વધુ વકર્યો છે.આ તરફ હોસ્પિટલના સત્તાધીશો ગતવર્ષની સરખામણીમાં બાળકોનો મૃત્યુ દર ઘટ્યો હોવાનું જણાવી રહ્યાં છે. એટલુ જ નહિ બાળકોના મત માટે જવાબદાર કારણો અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ટેન્ડેન્ટ ડો. ગુણવંત રાઠોડે જણાવ્યું કે ગર્ભવતી માતાને પ્રી મેચ્યોર ડિલિવરી, જન્મ સમયે બાળકનું ઓછુ વજન મહત્વના કારણો છે. આ ઉપરાંત ગર્ભવતી માતામાં કુપોષણ પણ અગત્યનો ભાગ બાળકના મોત પાછળ ભજવે છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલ અને બીજી અન્ય સરકારી હોસ્પિટલમાંથી ક્રિટિકલ કન્ડીશનમાં બાળકોને સિવિલમાં રિફર કરાય છે જેથી સિવિલમાં બાળકનો મૃત્યુ આંક વધે છે.
Jan 5,2020, 22:00 PM IST

Trending news