हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નર્મદા જિલ્લા
નર્મદા જિલ્લા News
breaking news
ચૈતર વસાવાને HCમાંથી રાહત; 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં પ્રવેશની મંજૂરી
વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી શરતી જામીન પર મુક્ત છે. ચૈતર વસાવાને 6 મહિના બાદ ડેડીયાપાડા વિધાનસભામાં હાઇકોર્ટે પ્રવેશની મંજૂરી આપી દીધી છે.
Apr 16,2024, 21:52 PM IST
gujarat
મહાનગરો જ નહીં, હવે ગામડાઓ આકરા પાણીએ! કહ્યું; 'રૂપાલાની ટિકિટ રદ નહિ કરાય તો હવે..'
Loksabha Election 2024: રાજપૂત સમાજની મહિલાઓ માટે અપમાનજનક નિવેદન કરનાર ભાજપના રાજકોટ (Rajkot) લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ગામે ગામ વિરોધ શરૂ થયો છે. પરસોત્તમ રુપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભાજપના કોઈ નેતાને પ્રવેશ નહીં આપવામાં આવે તેવા પોસ્ટર રાજ્યના અનેક ગામોમાં લગાવાયા છે.
Apr 3,2024, 15:57 PM IST
breaking news
મહાશિવરાત્રી: અહી પ્રસાદમાં મળેલા ધાન્યને અનાજના કોઠારમાં રાખવાથી બારેમાસ ખૂટતું નથી
ઝી બ્યુરો/નર્મદા: નર્મદા જિલ્લામાં આવેલું દેવમોગરા ખાતેનું પાંડોરી માતાનું મંદિર આદિવાસીઓમાં અનોખી આસ્થા ધરાવે છે. પાંડોરી માતા આદિવાસીઓની કુળદેવી ગણાય છે. પરંતુ આ દેવીની વિશેષતા એ હોય છે શિવરાત્રીના દિવસે આ વિસ્તારમાં શિવ નહિ પણ શક્તિની પૂજા થતી હોય છે.
Mar 7,2024, 15:12 PM IST
કરજણ ડેમ
કરજણ ડેમમાંથી પાણી છોડાતા કયા ગામના પાકને પહોંચ્યું નુકસાન? જુઓ 'ગામડું જાગે છે'
ભારે વરસાદ બાદ નર્મદા જિલ્લામાં પાણી તો મળ્યું પણ વધુ પડતું પાણી મુસીબત લઈને આવ્યું છે. આવુજ કંઈ થયું છે. નર્મદાના નાંદોદના હજરપુરા ગામમાં. જ્યાં 200 એકર જમીનમાં પાણી ફરી વળતા 10થી 12 ફૂટ ઉંચી કેળ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરોમાં વધુ પડતા પાણીના કારણે મોંઘાદાટ ટિશ્યૂ અને બિયારણ માથે પડ્યા છે. કેળના છોડને મોટા પાયે નુક્સાન થઈ ગયું છે. ખેડૂતો ફરિયાદ કરી રહ્યાં છે કે જો કરજણ ડેમમાંથી 85 હજાર ક્યુસેક પાણી એક સાથે છોડાયું એના કરતાં ઓછું અને ધીમે ધીમે છોડ્યું હોત તો, કદાચ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો ના આવ્યો હોત.
Aug 9,2019, 21:58 PM IST
નર્મદા જિલ્લા
વરસાદ વગર નર્મદા જિલ્લાના ખેડૂતોની હાલત થઈ ચિંતાજનક, જુઓ 'ગામડું જાગે છે'
નર્મદા જિલ્લો 90 ટકા ખેતી પર નિર્ભર છે. તેમાં પણ 60 ટકા વિસ્તારમાં બિનપિયત એટલે કે ચોમાસું આધારિત ખેતી થાય છે પરંતુ મેઘરાજાએ વિરામ લીધા બાદ જગતનો તાત ચિંતિત બન્યો છે. ખેડૂતોએ 32 હજાર હેક્ટરની જમીનમાં વાવણી કરી છે. પરંતુ વરસાદના અભાવે કરમાઈ રહેલા પાકના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કપાસ, ડાંગર, બાજરી, સોયાબીન, શાકભાજી, મગ, મઠ, અડદ સહિતના કઠોળનું વાવેતર થયું છે પરંતુ જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો પાક સુકાવાનો ભય સતાવી રહ્યો છે. અમારા સંવાદદાતાએ ખેડૂતોની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.
Jul 21,2019, 20:46 PM IST
Trending news
Hariom Atta IPO
IPO News: 48 રૂપિયા છે IPOમાં શેરનો ભાવ, અત્યારથી 100 રૂપિયાનો ફાયદો
IPL 2024
SRH vs GT: વરસાદને કારણે મેચ રદ્દ, હૈદરાબાદ પ્લેઓફમાં, દિલ્હી કેપિટલ્સની સફર સમાપ્ત
mustafa kamal
ભારત ચંદ્ર પર પહોંચ્યું, અમારા બાળકો ગટરમાં છે, પાકિસ્તાનના સાંસદે ખોલી પોલ
Kangana Ranaut
શાહી ખજાનો! ધોરણ 12 પાસ કંગના આટલી બધી અમીર, 6.5 કિલો સોનું અને 50 LIC પોલિસી
gujarat
ગુજરાત સહિત અનેક રાજ્યોના પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ છે આ જગ્યા! 6 મહિનામા 500 મેરેજ
Heart Attack causes
હાર્ટના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં તો વધી શકે છે એટેકનો ખતરો
Gujarat weather update
ગુજરાતના અનેક જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું! અનેક સ્થળોએ વૃક્ષો- વીજપોલ ધરાશાયી
SME Stock
₹15 પર આવ્યો હતો IPO, શેરમાં તોફાની તેજી, આજે 1.20 લાખના રોકાણના બની ગયા 1 કરોડ
Kshatriya
સૌથી મોટા સમાચાર; જાણો રાજપુત સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલનને લઈને શું કરી જાહેરાત?
breaking news
હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ