हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડોક્ટરને કોરોના
ડોક્ટરને કોરોના News
Coronavirus
અમદાવાદ : હોસ્પિટલમાં ગંભીર દર્દીઓનો ચેપ અન્ય દર્દીઓને ન લાગે તે માટે એક્શન લેવાયું
અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલ (civil hospital) પરિસરમાં આવેલી કોવિડ ડેડિકેટેડ 1200 બેડ ની હોસ્પિટલ તથા 500 બેડની ક્ષમતાવાળી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સંચાલિત કેન્સર હોસ્પિટલમાંથી ત્રણ દિવસમાં 465 દર્દીઓને અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 247 દર્દીઓ હોમ આઈસોલેશનમાં, 127 દર્દીઓને સમરસ હોસ્ટેલમાં તથા 73 દર્દીઓને હોટલમાં ટ્રાન્સફર કરાયા છે.
May 6,2020, 12:19 PM IST
Coronavirus
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન જવાના ડરે જુનાગઢના 5 ડોક્ટરોએ રાજીનામા આપ્યા
અમદાવાદમાં કોરોના વાયરસને લઈને ઉભી થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યની છ અલગ અલગ મેડિકલ કોલેજોમાંથી અલગ-અલગ વિભાગના 6૦ જેટલા રેસિડેન્ટ ડોક્ટરોને પ્રતિનિયુક્તિ ઉપર અમદાવાદ મૂકવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) માં ઊભી કરાયેલી 1200 બેડની કોવિડ 19 હોસ્પિટલમાં એક અઠવાડિયાના રોટેશનના આધારે પ્રતિનિયુક્તિ પર કામગીરી બજાવશે. જેમાં જુનાગઢ (Junagadh)ના પાંચ તબીબોએ અમદાવાદ જવાની ના પાડીને રાજીનામા આગળ ધર્યાં છે. અમદાવાદમાં સ્ફોટક રીતે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, તો સાથે જ મોટી સંખ્યામાં તબીબો પણ કોરોનાના સંક્રમણમાં આવી રહ્યાં છે.
May 6,2020, 10:11 AM IST
Trending news
High Cholesterol
હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ધ્યાન રાખજો
Vande Bharat train
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
New Nissan Magnite
6 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ આ દમદાર SUV,મળશે શાનદાર ફીચર અને પાવરટ્રેન
gujarat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી
heart attack
Heart Attack: ગરબા રમતી વખતે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક, જાણો એક્સપર્ટ પાસેથી કારણ
navratri
નવરાત્રિમાં બાળકો પર માતા-પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ? વાંચવાનું ચૂકતા નહીં, નહીં તો
Vadodara
સંસ્કારી નગરી ફરી શર્મસાર બની, નવરાત્રિમાં સગીરા પર ગેંગરેપ, બાઈક સવાર યુવકોએ પીંખી
Shani Nakshatra Parivartan
Shani Gochar: ડિસેમ્બર 2024 સુધી 3 રાશિઓને થતો રહેશે ધનલાભ, શનિ આપશે અપાર સફળતા
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની