हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડાયમંડ કિંગ
ડાયમંડ કિંગ News
Rajya sabha
Rajya Sabha: ગુજરાતમાં ભાજપે ફરી ચોંકાવ્યા, અટકળો કરતાં અલગ નામ, જાણો શું છે કારણ?
BJP Gujarat Rajya Sabha List: ભાજપે તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી સંસદના ઉપલા ગૃહમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સાથે પાર્ટીએ મોટા હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા સહિત બે સ્થાનિક નેતાઓને તક આપી છે. મયંક નાયકને તો લોટરી લાગી છે.
Feb 14,2024, 17:58 PM IST
Rajya Sabha candidates
ગુજરાતમા ભાજપે જાહેર કર્યા 4 રાજ્યસભા ઉમેદવારોના નામ; આ ઉમેદવારો વિશે જાણી અજાણી વાત
Rajya Sbha Elections2024: રાજ્યસભા માટે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.
Feb 14,2024, 17:47 PM IST
surat news
ભગવાન રામલલાને સુરતમાં બનેલો 11 કરોડનો સોનાનો મુગટ પહેરાવ્યો, આ રીતે કરાયો છે તૈયાર
અયોધ્યાના ભવ્ય મંદિરમાં બિરાજેલા રામલલ્લાને સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે 11 કરોડનો મુગટ અર્પણ કર્યો છે. ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાની કંપનીમાં સોનુ, હીરા, નિલમ, વગેરે સાથે 6 કિલો વજનનો મુગટ બનાવડાવ્યો હતો.
Jan 25,2024, 20:25 PM IST
ડાયમંડ કિંગ
અમરેલીના દુધાળા ગામને સોલાર પેનલથી સજ્જ કરવાનો ગોવિંદભાઇ ધોળકીયાનો સંકલ્પ
અમરેલીના દુધાળા ગામના વતની અને સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકીયા દ્વારા પોતાના વતન દુધાળા પ્રત્યેનો અનોખો પ્રેમ જોવા મળ્યો છે. વતન માટેની અનોખી લાગણી વતનનું વ્હાલ ગોવિંદભાઇ ધોળકીયાનું ઉભરી આવ્યું છે.
Feb 28,2022, 16:52 PM IST
અમિત ચાવડા
સરકાર ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો માટે આંખ આડા કાન કરે છે: અમિત ચાવડા
ભાજપાના શાસનમાં કોઇ સામાન્ય ખેડૂત પીવાના પાણી માટે પોતાની ખેતી બચાવાવા માટે અને પોતાના પશુ બચાવાવા માટે કેનાલમાંથી પાણી લેવાનું વિચારેતો તંત્ર દ્વારા તેને રોકવામાં આવે અને પોલીસ દ્વારા ખોટા કેસ તેને જેલમાં ઘકેલવાવામાં આવે છે.
May 8,2019, 11:40 AM IST
Zee Impact
ZEE IMPACT : વિવાદ બાદ ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ તોડાવ્યો રસ્તો
ભરૂચમાં નર્મદામાં પાળો બાંધવાના મુદ્દે થયેલા વિવાદ બાદ સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ રસ્તો તોડાવી દીધો છે. તેમમે પોતાના સુપરવાઇઝરને કહી રસ્તો તોડાવ્યો છે.
May 7,2019, 13:17 PM IST
ભરૂચ
ડાયમંડ કિંગ સવજી ધોળકિયા વૈભવી ફાર્મ હાઉસને લઇને આવ્યા વિવાદમાં
દેશના કહેવતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયા ભરૂચ નજીક નર્મદા નદીની મધ્યમાં તેમના આકાર પામી રહેલા વૈભવી ફાર્મહાઉસને લઇ વિવાદમાં સપડાયા છે. રિસ્ત્રોત સુધી પહોંચવા નર્મદાના પટને ચીરી રસ્તો બનાવી દેવાતા આજે મામલતદારની ટિમ તેમજ સિંચાઇ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક રસ્તા માટે નર્મદામાં ઉભા કરાયેલા અવરોધન દૂર કરવા આદેશ જારી કરાયા હતા.
May 6,2019, 21:11 PM IST
surat diamond king
સુરતનાં ઉદ્યોગપતિ સવજી ધોળકીયા કાલે 500 કર્મચારીઓને ભેંટમાં આપશે કાર
પોતાના કર્મચારીઓને બોનસમાં કાર અને મકાન આપવા માટે જાણીતા સવજી ધોળકીયા પોતાના કર્મચારીઓને ફરી કાર બોનસમાં આપવાના છે.
Oct 24,2018, 20:18 PM IST
Trending news
ISRO Aditya L1
50 વર્ષનું સૌથી મોટું 'સોલર સ્ટોર્મ' : Aditya-L1એ કેપ્ચર કર્યાં ભયાનક દ્રશ્ય
breaking news
હવે તો હદ થઈ! અંતે સગીરને સાધુનો વેશ ધારણ કરી દેવાયો, સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદમાં
unseasonal rain
મેનો અંત હજી ભારે? અંબાજીમાં કડાકા ભડાકા, આ જિલ્લાઓમાં કરા સાથે ધમાકેદાર એન્ટ્રી
uttarakhand accident
ચારધામ યાત્રા પર ગુજરાતીઓને નડ્યો અકસ્માત, ગાડી પલટી જતાં અમદાવાદના 8 લોકો ઈજાગ્રસ્ત
Allahabad High Court Denies Bail To Journalist Accused Of Spreading Hate Against Pm Modi And Cm Yogi
PM-CM પર ટિપ્પણી કરી તો જામીન પણ નહીં મળે, આ હાઈકોર્ટેનો મોટો ચૂકાદો
gujarat
Video Viral: 140ની સ્પીડ...4 સેકન્ડમાં 4ના મોત...ગુજરાતી યુવકોના લોહીથી રંગાયો રસ્તો
gujarat monsoon
ખુશીઓ લઈને સમય પહેલા આવી રહ્યું છે ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ
breaking news
ગુજરાતમાં અદ્દભુત ખગોળીય ઘટના! આકાશમાં જોવા મળેલી આ ઘટનાથી લોકો આશ્ચર્યમાં મુકાયા
loksabha election
ચૂંટણીનો 'ચાણક્ય' ભાજપ માટે કેમ કરી રહ્યો છે આવી ભવિષ્યવાણી, સૂપડાં સાફ કરી દેશે
allahabad high court
દહેજના ખોટા કેસોથી બચવા માટે હાઈકોર્ટ આપ્યો મોટો નિર્દેશ, જેલના સળિયા નહીં ગણવા પડે