हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
AUS
1/ 1
(1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જાયફળ
જાયફળ News
Nutmeg Water
સવારે ખાલી પેટ પીવું જાયફળનું પાણી, હાર્ટ, મગજ અને ત્વચાની સમસ્યાઓ ક્યારેય નહીં થાય
Nutmeg Water: આજ સુધી તમે સવારે ખાલી પેટ જીરું, લવિંગ, ધાણા સહિતના મસાલાનું પાણી પીધું હશે. પરંતુ શું તમે જાણો છો કે એક ગ્લાસ પાણીમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરીને રોજ સવારે પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે ? ન જાણતા હોય તો આજે તમને જણાવીએ કે સવારે ખાલી પેટ જાયફળનું પાણી પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે.
Jun 19,2024, 8:23 AM IST
Honey
ચપટી જાયફળના પાવડરને આ વસ્તુ સાથે લેશો તો શરીરની 5 સમસ્યાથી તુરંત મળશે રાહત
Honey And Nutmeg: આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર મધ અને જાયફળના પાવડરનું મિશ્રણ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. મધ અને જાયફળ એક સાથે લેવાથી શરદી, ઉધરસથી લઈને પેટની સમસ્યાથી છુટકારો મળે છે. આજે તમને મધ અને જાયફળથી થતા લાભ વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે તેને કયા સમયે લેવાથી ફાયદો થાય છે.
May 22,2024, 17:51 PM IST
Nutmeg benefits
Nutmeg: જાતિય જીવનની 5 ગંભીર સમસ્યાનનું સમાધાન છે જાયફળ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Nutmeg Benefits: જાયફળ એન્ટિક ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. તેમાં રહેલા કેટલાક કમ્પાઉન્ડની મદદથી શરીરને ફ્રી રેડિકલ્સ ના પ્રભાવથી મુક્તિ મળે છે. જાયફળમાં એવા કમ્પાઉન્ડ પણ હોય છે જે સેક્સ્યુઅલ હેલ્થને બુસ્ટ કરે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે જાયફળ જાતીય જીવનની કઈ કઈ સમસ્યાઓમાં દવા જેવું કામ કરે છે.
Mar 20,2024, 15:19 PM IST
BENEFITS OF APPLYING JAIPHAL
Skin care tips: આલિયા ભટ્ટની જેમ ગ્લોઇંગ સ્કિન મેળવવી છે? તો આટલું કરો
આયુર્વેદમાં જાયફળનું ઘણું મહત્વ છે. તેમાં વૃદ્ધત્વ વિરોધી ગુણો હાજર છે. જાયફળમાંથી બનેલી પેસ્ટનો ઉપયોગ કરીને તમે વૃદ્ધત્વના સંકેતોને ઘટાડી શકો છો. તેનો ઉપયોગ કરવાથી ચહેરા પર થતી અનેક સમસ્યાઓથી રાહત મળી શકે છે. ચાલો જાણીએ ચહેરા પર જાયફળનો ઉપયોગ કરવાથી થતા ફાયદાઓ વિશે.
Nov 24,2023, 8:03 AM IST
health tips
અનિંદ્રાથી, ખરાબ મૂડની સમસ્યાને દુર કરશે જાયફળ, તુરંત ફાયદો મેળવવા આ રીતે કરો ઉપયોગ
Health Tips: જાયફળનો ઉપયોગ રસોઈમાં અને ખાસ કરીને વિવિધ મીઠાઈમાં કરવામાં આવે છે. જાયફળ વાનગીમાં સ્વાદ અને સુગંધ વધારે છે. સોપારી જેવી દેખાતી આ વસ્તુ સ્વાસ્થ્ય પણ સુધારે છે. જાયફળનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનિંદ્રા, ખરાબ મૂડ જેવી સમસ્યાને દવા વિના દુર કરી શકાય છે.
Oct 6,2023, 5:56 AM IST
NUTMEG
સોપારી જેવી દેખાતી આ વસ્તુ ખરાબ મૂડને તુરંત કરે ઠીક, જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદા
Nutmeg: જાયફળનો ઉપયોગ કરીને તમે વાનગીનો સ્વાદ તો ઘણીવાર વધાર્યો હશે. પરંતુ જાયફળ તમારા ખરાબ મૂડને પણ સુધારી શકે છે. જો તમે શોર્ટ ટેમ્પર છો તો તમે જાયફળનો આ રીતે ઉપયોગ ચોક્કસથી કરજો. તેનાથી તમારો મૂડ સુધરી જશે.
Aug 4,2023, 19:43 PM IST
Trending news
IND vs BAN
સુપર-8માં ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 50 રને હરાવ્યું, સેમીની ટિકિટ કન્ફર્મ
Amreli News
'પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છે', ભાજપના પૂર્વ ધારાસભ્યનો વીડિયો વાયરલ
STOCKS TO BUY
પોઝિશનલ ઈન્વેસ્ટરો માટે આ 2 Stocks માં કમાણીની તક, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ ડીટેલ
Adobe Photoshop
ફોટો એડિટિંગથી મોટો ખતરો, સરકારે જાહેર કરી ચેતવણી, તમે પણ ડિલીટ કરો આ એપ
surat news
હર્ષ સંઘવીની ટકોર, કહ્યું; 'રોંગ સાઈડમાં પકડાશો તો કેસ પાક્કો, બચવા મને ના કરતા ફોન'
gujarat
અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું ફિલ્મીઢબે અપહરણ, પોલીસે માતા-પિતા વિરુધ ગુનો
Nirmala Sitharaman
પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણય
Gujarat politics
લાડાણી ભાજપમાં આવતા જવાહર ચાવડા નારાજ! જાણો માંડવિયાના કયા નિવેદનથી લાગ્યું ખોટું?
dinner habits
હેલ્થ ટિપ્સ! રાતે ખાવાનું ખાધા બાદ ભૂલથી પણ ન કરશો આ ભૂલો નહીં તો થશે મોટું નુકસાન
meteorological department
ગુજરાતમાં મેઘરાજા હવે ધડબડાટી બોલાવશે! આ જિલ્લાઓ માટે યેલો અને ઓરેન્જ અલર્ટ જાહેર