हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જયપ્રકાશ શિવહરે
જયપ્રકાશ શિવહરે News
લવ અગ્રવાલ
central health team visit gujarat
central health team visit gujarat
Jun 26,2020, 12:40 PM IST
લવ અગ્રવાલ
મારો સમય ના બગાડો, ત્રણ લોકો ત્રણ માહિતી આપી રહ્યા છો? : લવ અગ્રવાલ
ગુજરાતમાં કોરોનાના કેસો અંગેની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. કોરોનાના કહેર અને તેની સામે સુવિધા અને સાવચેતીના કેવા પગલાં લીધેલા છે તે અંગે સમીક્ષા કરી હતી.
Jul 2,2020, 19:07 PM IST
લવ અગ્રવાલ
કેન્દ્રની ટીમ ગુજરાતની મુલાકાતે, વસંતનગર ટાઉનશિપની લીધી મુલાકાત
આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલની ટીમે વસંતનગર ટાઉનશિપ ગોતા ખાતે ધનવંતરી રથની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત બાદ લક્ષ્મણ ગઢનો ઢેકરે - ઘાટલોડિયા જશે પછી કઠવાડાની મુલાકાત લેશે.
Jun 26,2020, 10:42 AM IST
આરોગ્ય વિભાગ
આરોગ્ય કમિશનરનું મોટું નિવેદન, ‘મેટ્રો શહેરોમાંથી એક પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓ
રાજ્યના આરોગ્ય કમિશનર આજે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આજે પાલનપુરમાં આવ્યા હતા. પાલનપુરમાં આવેલા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, મેટ્રો શહેરોમાંથી એક પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડવામાં નહિ આવે. તેથી રાજ્યની જનતાએ કોઈપણ પ્રકારની અફવાઓમાં આવવું નહિ. અમદાવાદ અને અન્ય શહેરોમાં કોરોના દર્દીઓ માટે પૂરતા બેડ ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર અને તંત્ર કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે. અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ પહેલા કરતા સારી છે.
Jun 13,2020, 14:19 PM IST
Health Commissioner
કોરોના વાયરસને લઇને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેની પત્રકાર પરિષદ
વિશ્વના 17 દેશોમાં અને 170 જેટલા મોત થયા છે.. ભારતમાં હજુ એકપણ પોઝીટીવ કેસ નથી. ચાઈના થતી આવેલા 43 લોકો પરત આવ્યા છે પણ એક પણ પોઝિટિવ નથી. ચાઈના કે બીજા દેશોમાંથી આવ્યા હોય પણ કોરાનાના દર્દીઓ સાથે સંપર્ક ન આવ્યા હોય તેમને ચિંતાનું કોઈ કારણ નથી. 43 લોકો પરત ફર્યા છે પણ તેઓમાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. આથી પરિવાર સાથે જ રહેવાની છુટ આપી છે.
Jan 30,2020, 18:25 PM IST
Trending news
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય
gujarat
'મારો પતિ સુઈ ગયો છે અંદર આવો...', પરિણીતાને બાળપણનો પ્રેમ જેલના સળિયા સુધી લઇ ગયો!
meteorological department
ગુજરાતમાં મેઘરાજાની જબરદસ્ત ધબધબાટી: આ 20 જિલ્લામાં યલો અને 5 જિલ્લામાં રેડ એલર્ટ
ipo
કમાણીની તક! 28 જૂને ખુલશે નેફ્રો કેર ઈન્ડિયાનો IPO, જાણો પ્રાઇઝ બેન્ડ
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
world
પ્રલયને લઈને NASAની સૌથી ઘાતક ભવિષ્યવાણી, 2038માં ખતમ થઈ જશે દુનિયા!