हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગ્રેનેડ હુમલો
ગ્રેનેડ હુમલો News
સીઆરપીએફ
પુલવામા આતંકી હુમલામાં 12 સ્થાનીક લોકો ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં બુધવારે સુરક્ષાદળોની એક ટુકડી પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં 12 સ્થાનીક લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
Nov 18,2020, 23:11 PM IST
jammu and kashmir
શ્રીનગરમાં આતંકીઓએ CRPF પિકેટને ટાર્ગેટ કરીને ગ્રેનેડ ફેંક્યો, પરંતુ...
શ્રીનગર (Srinagar) ના ડાઉનટાઉન વિસ્તારના કાવડામાં આતંકીઓએ આજે બપોરે લગભગ 12 વાગે એક ગ્રેનેડ (Grenade Attack) હુમલો કર્યો. આ ગ્રેનેડ વિસ્તારમાં આવેલા સીઆરપીએફ પિકેટથી થોડા અંતરે જ ફાટ્યો. પોલીસના જણાવ્યાં મુજબ એક બાઈક પર સવાર થઈને આવેલા બે આતંકીઓએ કાવડરામાં આવેલા સીઆરપીએફ (CRPF) પિકેટને નિશાન બનાવવાની કોશિશ કરી. પરંતુ નિશાન ચૂકી ગયા અને ગ્રેનેડ પિકેટથી થોડા અંતરે ફાટ્યો. જેમાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો. તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હાલ તેની સ્થિતિ સ્થિર છે.
Jan 4,2020, 15:45 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: શ્રીનગરના લાલ ચોક પર ગ્રેનેડ હુમલો, 15 લોકો ઘાયલ જેમાંથી 2ની સ્થિતિ ગ
જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ શ્રીનગરના લાલ ચોકમાં થયેલા ગ્રેનેડ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 2ની સ્થિતિ ગંભીર છે. પ્રા
Nov 4,2019, 15:14 PM IST
જમ્મુ-કાશ્મીર
J & K : સોપોરના બસ સ્ટેન્ડમાં આતંકવાદીઓએ ફેંક્યો ગ્રેનેડ, 15થી વધુ ઘાયલ
આ ગ્રેનેડ હુમલો હોટલ પ્લાઝા નજીક 4.15 કલાકે કરાયો હતો. આ હુમલામાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે, જ્યારે બાકીના લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. સીઆરપીએફની 179 બટાલિયન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે.
Oct 28,2019, 18:26 PM IST
જમ્મુ અને કાશ્મીર
જમ્મુ-કાશ્મીર: હરી સિંહ રોડ પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 5 લોકો ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના હરી સિંહ રોડ પર આતંકીઓએ આજે ગ્રેનેડ હુમલો કર્યો. પ્રાથમિક માહિતી મુજબ આતંકીઓ દ્વારા કરાયેલા આ ગ્રેનેડ હુમલામાં 5 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં ઘાયલ થયેલા લોકોની હાલાત હાલ સ્થિર જણાવવામાં આવી રહી છે.
Oct 12,2019, 15:58 PM IST
જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો DC ઓફિસ પર ગ્રેનેડ વડે હુમલો
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એકવાર કરી નાપાક હરકત, આતંકીઓએ અનંતનાગમાં DC ઓફિસ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો, ગ્રેનેડ હુમલામાં ચાર થી પાંચ લોકોને ઈજા પહોંચી, સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો
Oct 5,2019, 15:35 PM IST
પુલવામા
પુલવામાઃ પોલીસ સ્ટેશન પર આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 8 નાગરિક ઘાયલ
સુરક્ષા દળોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લઈને પરિસ્થિતિને વધુ વણસતી અટકાવી હતી
Jun 18,2019, 23:09 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: સોપોરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, SHO સહિત બે પોલીસકર્મી ઘાયલ
હોળીના તહેવારે પણ આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપી રહ્યાં છે. આતંકીઓએ આજે જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં ગ્રેનેડથી હુમલો કર્યો. આ હુમલામાં એક SHO સહિત બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
Mar 21,2019, 12:23 PM IST
ગ્રેનેડ હુમલો
માત્ર 50 હજાર માટે 16 વર્ષનાં કિશોરે સેંકડો લોકોના જીવ ત્રાજવે નાખ્યા
જમ્મુમાં ગ્રેનેડ હુમલા બાદ પકડાયેલા આરોપીની ઉંમર માત્ર 16 વર્ષ છે, પોલીસ પુછપરછમાં તેણે કર્યા ચોંકાવનારા ખુલાસા
Mar 8,2019, 18:56 PM IST
જમ્મુ એન્ડ કાશ્મીર
કાશ્મીરમાં સુરક્ષાદળો પર 10 દિવસમાં 6 વખત ગ્રેનેડ હુમલો
કાશ્મીર પોલીસના એક રિપોર્ટ અનુસાર કાશ્મીરમાં છેલ્લા દસ દિવસમાં આતંકીઓએ સુરક્ષા દળ પર 6 વખત ગ્રેનેડ હુમલા કર્યા છે. આતંકવાદીઓ તરફથી ગ્રેનેડ હુમલાની વધતી ઘટનાઓ પાછળ સૌથી મોટું કારણ કાશ્મીરના આતંકી સંગઠનોને મોટા પ્રમાણમાં ગ્રેનેટનું નવું કન્સાઇનમેન્ટ મળ્યું છે.
Jan 20,2019, 23:42 PM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: પાવર ગ્રિડની સુરક્ષામાં તહેનાત જવાન પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યો, ASI શ
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ શુક્રવારે મોડી રાતે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)ના જવાન પર ગ્રેનેડથી હુમલો કર્યો.
Oct 27,2018, 9:39 AM IST
grenade blast
કાશ્મીરઃ ગાંદરબળમાં સુરક્ષાકર્મિઓ પર ફેંક્યુ ગ્રેનેડ, ધડાકામાં 15 લોકોને
Jun 17,2018, 20:01 PM IST
Trending news
weather update
મેઘરાજા મચાવશે તાંડવ! ગુજરાતના આ જિલ્લાઓ પર મોટી ઘાત, આગાહી જાણીને હચમચી જશો
Weight loss
7 દિવસમાં ઘટવા લાગશે શરીરની ચરબી, જાણી લો સવારથી રાત સુધીમાં ક્યારે શું ખાવું ?
Asaduddin Owaisi
આ બેલ મુજે માર! એક નારો ઓવૈસીને ક્યાંક ભારે ન પડી જાય, જાણો શું કહે છે નિયમ
aloe vera
Aloe Vera: મોંઘી ટુથપેસ્ટ કરતાં વધારે ફાયદાકારક છે એલોવેરા, જાણી લો ઉપયોગ કરવાની રીત
Shani Vakri 2024
29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને
delhi liquor policy
કેજરીવાલની CBI એ તિહાડ જેલમાંથી કરી ધરપકડ, બુધવારે કોર્ટમાં કરાશે રજૂ
multibagger stock
Multibagger Stock: શેર છે કે રોકેટ! બે વર્ષમાં 7 ગણા થયા ઈન્વેસ્ટરોના પૈસા
parliament session
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, I.N.D.I.A ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય
Sunita Williams
અંતરિક્ષ સ્ટેશનમાં ફસાયા સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર, જાણો ક્યારે પાછા આવશે
Namo Lakshmi and Namo Saraswati Yojana
નમો લક્ષ્મી- નમો સરસ્વતી પોર્ટલ પર આટલા વિદ્યાર્થીઓની નોંધણી, મળે છે 25 હજારની સહાય