हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુરૂ પૂર્ણિમા
ગુરૂ પૂર્ણિમા News
ચંદ્રગ્રહણ
વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ બાદ જાણો કઇ રાશિ પર કેવો પ્રભાવ
વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2019) પૂર્ણ થઇ ગયું છે અને હવે પછી બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો.
Jul 17,2019, 11:26 AM IST
ચંદ્રગ્રહણ
વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ થયું પૂર્ણ, હવે પછી છેક 2021માં જોવા મળશે
વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ (Lunar Eclipse 2019) પૂર્ણ થઇ ગયું છે અને હવે પછી બીજું ચંદ્રગ્રહણ છેક 2021માં જોવા મળશે. આ વખતનો ચંદ્રગ્રહણ પર દુર્લભ સંયોગ બન્યો હતો જે 149 વર્ષ પહેલા 12 જુલાઈ 1870ના રોજ ગુરૂપુર્ણિમા પર બન્યો હતો.
Jul 17,2019, 10:48 AM IST
ચંદ્વ ગ્રહણ
chandra grahan 2019: ભારતમાં દેખાયું ચંદ્વગ્રહણ, 149 વર્ષ બાદ સર્જાયો અનોખો સંયોગ
વર્ષ 2019નું બીજું ચંદ્વગ્રહણ મંગળવારે જોવા મળ્યું હતું. ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્વગ્રહણનો સંયોગ 149 વર્ષ બાદ સર્જાયો છે. એટલા માટે આ ચંદ્વગ્રહણને દુર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે. આ પહેલાં 12 જુલાઇ 1870ના રોજ આ સંયોગ સર્જાયો હતો, જ્યારે ગુરૂ પૂર્ણિમાના તથા ચંદ્વગ્રહણ એકસાથે જોવા મળ્યા હતા. ચંદ્વગ્રહણ ભારતીય સમયાનુસાર રાત્રે 1:31 વાગે શરૂ થઇને સવારે 4:30 વાગ્યા સુધી રહેશે. તેને આખા ભારતમાં જોઇ શકાશે.
Jul 17,2019, 10:30 AM IST
happy guru purnima
ગુરૂ પૂર્ણિમાના અવસર પર કોચ રમાકાંત આચરેકરને યાદ કરીને ભાવુક થયો સચિન
ભારત રત્ન અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને તેના મિત્ર વિનોદ કાંબલીને ક્રિકેટના પાઠ ભણાવનાર રમાકાંત આચરેકરનું નિધન આ વર્ષે જાન્યુઆરીમાં થયું હતું. આચરેકર 87 વર્ષના હતા.
Jul 16,2019, 17:28 PM IST
ચંદ્રગ્રહણ
2019નું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, 149 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ
આ વખતે ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ છે. આ સંયોગ 149 વર્ષ પછી બની રહ્યો છે, ગુરૂ પૂર્ણિમાના દિવસ પર ચંદ્રગ્રહણની અસર જોવા મળશે. એટલા માટે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે.
Jul 16,2019, 10:29 AM IST
ભક્તિ
ભક્તિ સંગમ: જુઓ ગુરૂપૂર્ણિમા વિશેષ
શાસ્ત્રોમાં ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રૂ‘ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ 'ગુરૂ' શબ્દનો અર્થ છે ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દુર કરી જ્ઞાન રૂપી દિપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , ગુરૂ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે, ગુરૂ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે.
Jul 16,2019, 10:40 AM IST
Trending news
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત
Budhaditya Yog 2025
શનિની રાશિમાં બુધ અને સૂર્ય કરશે પ્રવેશ, 3 રાશિઓ પર વરસશે ધન, વેપારમાં વરસશે ધન