हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
ZAM
5/ 0
(1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આંતરિક વિખવાદ
આંતરિક વિખવાદ News
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં ડખો: મનહર પટેલ અને જયરાજ સિંહ પરમારે નેતૃત્વ સામે ઉઠાવ્યા સવાલ
રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસની અંદર ફરી અંદરોઅંદર વિખવાદ સપાટી પર જોવા મળ્યો છે. કોંગ્રેસના મોટા નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમારે ટ્વિટ કરી પોતાની પાર્ટી સામે જ સવાલો ઉઠાવ્યાં હતા. ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ સામે આવ્યો છે.
Jan 27,2022, 15:23 PM IST
attack
સરદારનગરમાં અંગત અદાવતમાં બે ભાઇઓ પર હૂમલો, એકનું ઘટના સ્થળે જ મોત
શહેરના સરદારનગર વિસ્તાર સુદામા પાર્ક સોસાયટીમાં અંગત અદાવતમાં ત્રણ શખ્શોએ બે ભાઈઓ પર તીક્ષણ હથિયારના ઘા ઝીક્યા હતા. જેમાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું. અન્ય એક વ્યક્તિ હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. સિવિલ પોસ્ટમોર્ટમ રૂમની બહાર દેખાઈ રહેલી આ ભીડ પોતાના પરિવારના સભ્યના મૃતદેહને લેવા આવેલી ભીડ છે. અંગત અદાવત અને વ્યાજના રૂપિયાની મામલે માથાકૂટ થતા ત્રણ શખ્સોએ એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો. સરદારનગર વિસ્તારમાં આવેલા નોબલનગર પાસેની સુદામા પાર્ક સોસાયટીમાં આ ખૂની ખેલ ખેલાયો.
Jan 20,2020, 18:41 PM IST
ખેરાલુ
'કોંગ્રેસની સેવા કરતા કરતા મારી આંખમાં મોતિયો આવી ગયો, મરતા મરતા બચ્યો, પણ
કોંગ્રેસના નેતા જયરાજ સિંહ પરમારને ખેરાલુથી વિધાનસભા પેટાચૂંટણીની ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા છે. આગામી દિવસોમાં નવાજૂનીના સંકેત મળી રહ્યાં છે.
Oct 5,2019, 13:34 PM IST
કોંગ્રેસ
લોકસભા ચૂંટણીમાં સજ્જડ હારથી રાજસ્થાન કોંગ્રેસમાં ઘમાસાણ, MLA મીણાના નિવેદ
રાજસ્થાનમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ દૂર થવાનું નામ જ નથી લેતો. બે જૂથમાં વહેંચાયેલી કોંગ્રેસના એક ધારાસભ્યે હવે ખુલીને નાયબ મુખ્યમંત્રી સચિન પાઈલટનો પક્ષ લીધો છે. તેમનું કહેવું છે કે જો રાજસ્થાનના મુખ્યમંત્રી સચિન પાઈલટ હોત તો લોકસભામાં પરિણામ કઈંક બીજા જ હોત. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 25માંથી એક પણ બેઠક મળી નથી.
Jun 5,2019, 17:59 PM IST
સુનીલ અરોડા
મોદી-શાહને ક્લીન ચીટને મુદ્દે ચૂંટણી પંચમાં આંતરિક વિખવાદ બહાર આવ્યા
સૂત્રો અનુસાર ચૂંટણી કમિશનર અશોક લવાસા આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદોના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહને સીધે-સીધી ક્લીન ચીટ અને વિરોધી નેતાઓને નોટિસ આપવાના વિરોધી રહ્યા છે. આ મુદ્દે તેઓ નારાજ છે. આ મુદ્દે તેમણે અસહમતિ વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચની બેઠકોમાં ભાગ લેવાનું છોડી દીધું હતું.
May 18,2019, 15:41 PM IST
Trending news
big decision
એકતાંતણે બંધાશે રાજપૂત સમાજ! આરાધ્ય દેવી મા ભવાનીનું મોટું ધામ બનશે
Sunita Williams
16 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે સુનિતા વિલ્યમ્સ, NASA પણ હવે તો ટેન્શનમાં!
Acciden
રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના બની, પેસેન્જર એરિયામાં વિશાળ કેનોપી તૂટી
Gujarati News
ભાજપ MLA યોગેશ પટેલે અધિકારીઓને તતડાવ્યા, કહ્યું-તમારા વર્તનથી શહેરમાં તોફાનો થશે
petrol
એક જ દિવસમાં 60 રૂપિયા મોંઘુ થયું ક્રૂડ ઓઈલ, જાણો શું છે પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ રેટ
Indian Army
લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ
coconut water
Coconut Water: વજન ઝડપથી ઘટાડવું હોય તો આ રીતે પીવું નાળિયેર પાણી, તુરંત દેખાશે અસર
annoucement
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતી
Edible Oil Price
કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો, એકઝાટકે વધી ગયા આટલા રૂપિયા
accident cover
સૌથી સસ્તો અકસ્માત વીમો લોન્ચ થયો, માત્ર 555 રૂપિયાના પ્રીમિયમ પર 10 લાખનો વીમો