हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ રેલવે સ્ટેશન
અમદાવાદ રેલવે સ્ટેશન News
gujarat
ટ્રેનમાં ઝોમેટોના ઓર્ડર કરતા મુસાફરો માટે ચેતવણી રૂપ કિસ્સો, અ'વાદમાં થયો કડવો અનુભવ
ઝોમેટો કંપનીના કર્મચારીઓ દ્વારા મુસાફરો સાથે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ગુરુવારે રાત્રે આ ઘટના બની હતી.
Jul 5,2024, 20:54 PM IST
curfew
અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ, એરપોર્ટ પર આવેલા મુસાફરો અટવાયા
Nov 21,2020, 14:38 PM IST
curfew
કરફ્યૂમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બંધ હોવાની વાત અફવા નીકળી
Nov 21,2020, 13:18 PM IST
curfew
કરફ્યૂમાં વાહન ન મળતા હાથમાં બેગો ઉઠાવી ચાલતા નીકળ્યા મુસાફરો, રીક્ષાચાલકોએ ત્રણ ગણુ
Nov 21,2020, 9:27 AM IST
અમદાવાદ રેલવે સ્ટેશન
અમદાવાદ રેલવે સ્ટેશન બેગેજ સેનેટાઈઝેશન અને રેપિંગ મશીન મૂકનારું દેશનું પ્રથમ સ્ટેશન
અમદાવાદ રેલવે સ્ટેશન પર બેગેજ સેનેટાઇઝર અને રેપિંગ મશીન ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ પ્રકારની વ્યવસ્થા એરપોર્ટ પર હોય છે, ત્યારે દેશમાં પહેલીવાર આવી વ્યવસ્થા રેલવે સ્ટેશન પર કરવામાં આવી છે. કાલુપુર ભારતનું પહેલું રેલવે સ્ટેશન છે, જ્યાં આ સુવિધા ઉભી કરાઇ છે. આ સુવિધાથી મુસાફરોની સાથે રેલવેને પણ ફાયદો થશે. જોકે તેનો ઉદ્દેશે પેસેન્જરને વધુ સુવિધા આપી શકાય તે માટેનો છે. પેસેન્જરે પોતાનો સામાન સેનેટાઇઝ અને રેપીંગ કરાવવા માટે નક્કી કરેલી કિંમત ચૂકવવાની રહેશે. જોકે આ સુવિધા ફરજીયાત ન હોવાનું ડીઆરએમએ જણાવ્યું.
Jul 23,2020, 8:57 AM IST
Coronavirus
1 જૂનથી દેશભરમાં ટ્રેનો ચાલુ થશે, ગુજરાતને આ 10 ટ્રેન મળી
કોરોનાના કારણે દેશમાં પહેલીવાર લાંબો સમય સુધી ટ્રેન વ્યવહાર બંધ રહ્યો છે, ત્યારે 1 જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન રેલવેના પાટા પર પરત ફરશે. આ વખતે આ ટ્રેનોને સ્પેશિયલ નંબર સાથે દોડાવવામાં આવશે. એટલે કે, આ ટ્રેનોનો નંબર સામાન્ય નંબરોથી અલગ હશે. તેઓને સ્પેશિયલ નંબર લગાવીને દોડાવવામા આવશે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં શ્રમિકો માટે ટ્રેન દોડાવવામા આવી રહી છે. જેમાં સૌથી વધુ ટ્રેનો ગુજરાતમાંથી દોડી છે. ત્યારે 1 જૂન, 2020થી શરૂ થવા જઈ રહેલ ટ્રેનોમાં ગુજરાતને પણ કેટલીક ટ્રેનો મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતને 10 ટ્રેનો મેળી છે. જેમાંથી મોટાભાગની અમદાવાદ રેલવે સ્ટેશન (ahmedabad railway station) થી જ દોડશે.
May 22,2020, 8:40 AM IST
Awesome watering service
અમદાવાદ રેલવે સ્ટેશને સામાન્ય મજુરી કરતા સાદ્દીકભાઇ શ્રમીકોની તરસ છીપાવે છે
કોરોનાની મહામારીમાં અનેક લોકો એવા છે જે રાત દિવસ જાતપાત કાંઇ પણ જોયા વગર માત્ર માનવતા મહેકાવી રહ્યા છે. કોરોનામાં પરેશાન લોકોની સતત મદદ કરી રહ્યા છે. રાજ્યમાં ચોથા લોકડાઉનની શરૂઆત થઇ ચુકી છે. જેમાં મોટા પ્રમાણમાં શ્રમજીવીઓને તેમનાં વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. તેવામાં આ શ્રમજીવીઓ રેલવે સ્ટેશ પર ખુબ જ પરેશાન થતા હોય છે. કેટલાક ઘણુ લાંબુ અંતર ચાલીને આવેલા હોય છે. કેટલાક વિવિધ પરવાનગીઓની દોડાદોડીમાં થાકેલા હોય છે. તેવામાં આ બળબળતા ઉનાળામાં માણસની પ્રાથમિક જરૂરિયાત હોય છે પાણી.
May 21,2020, 20:48 PM IST
Ahmedabad
ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવકનો પગ લપસ્યો, જુઓ અમદાવાદ રેલવે સ્ટેશનનો દિલધડક
ટ્રેનની અડફેટે આવી જવાના અને ચાલુ ટ્રેન ચઢવા જતા અકસ્માત (Accident) બનવાના અનેક કિસ્સાઓ રોજેરોજ સામે આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં લોકો જીવ ગુમાવે છે, તો કેટલાક કિસ્સાઓમાં લોકોનો જીવ બચી જાય છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશન (Railway Station) પર ચાલુ ગાડીએ ચઢવા જતા એક યુવાન ટ્રેન નીચે ફસાયો હતો. પ્લેટફોર્મ નંબર 10 પરથી એક ટ્રેન પસાર થઈ રહી હતી, ત્યારે એક યુવક તેના પર ચઢવા ગયો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસ્યો હતો. પગ લસપતા જ યુવક ટ્રેનની નીચે ફસાયો હતો. પરંતુ ત્યા હાજર આરપીએફ (RPF)ના જવાનોએ યુવકને તાત્કાલિક બચાવી લીધો હતો.
Sep 24,2019, 16:09 PM IST
અમદાવાદ રેલવે સ્ટેશન
અમદાવાદ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર એક બંધ
અમદાવાદ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર એક બંધ
Jan 2,2019, 14:15 PM IST
ahmedabad railway station
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશનમાં ટીટી રેસ્ટિંગ રૂમમાં છત પડી, ટીસીને ઈજા
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રેઈટિંગ રૂમની છત પડવાની ઘટના બની હતી.
Sep 27,2018, 20:06 PM IST
Trending news
Mahakumbh 2025
ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Gujarat Riots
ગુજરાતમાં રમખાણો બાદ થયેલા ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતા ઝાકિયા જાફરીનું નિધન
jyotish tips
શુકન તરીકે દહીં-ખાંડ જ શા માટે ખવડાવવામાં આવે? દહીં-ખાંડ અને સફળતા વચ્ચે શું સંબંધ ?
Fat Reduce Drink
વજન ઘટાડવાનું બ્રહ્માસ્ત્ર આ પીણું, પીવાનું શરુ કરશો એટલે એક-એક ઈંચ કમર ઘટવા લાગશે
Ahmedabad
ભાડાના મકાનની આવક માટે બજેટમાં થઈ મહત્વની જાહેરાત, નહિ ભરવો પડે ટેક્સ
Ahmedabad
પતિનું કારસ્તાન! છૂટાછેડા લીધા બાદ પત્નીના અંગત પળોના ફોટા અને વીડિયો લીક કર્યા
Sania Mirza
સાનિયા મિર્ઝાએ પોતાના મકાનમાંથી હટાવ્યું શોએબ મલિકનું નામ, લખાવ્યું આ નામ
Gujarat high court
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં કાયમી સરકારી નોકરી મેળવવાની તક, ઝડપી લેજો તક
Open Marriage
લગ્ન પછી પતિ-પત્ની સાથે રહી શકે છે કોઈપણ વ્યક્તિ, જાણો શું છે આ વિચિત્ર ટ્રેંડ
accident
મુસાફરીથી પરત ફરતા યાત્રીઓને કાળ ભરખી ગયો, સાપુતારા પાસે અકસ્માતમાં 5 ના મોત