યોગી કેબિનેટ વિસ્તરણ Live: 5 કાલિદાસ માર્ગ પર CMને મળવા પહોંચ્યા સંભવિત મંત્રી

યોગી મંત્રીમંડળનું બુધવારે (21 ઓગસ્ટ) વિસ્તરણ થવા જઇ રહ્યું છે. યોગી સરકાર તેમની પહેલી કેબિનેટ વિસ્તાર કરવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગી સરકાર આ વખતે તેમની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને મંત્રી બનાવી શકે છે.

યોગી કેબિનેટ વિસ્તરણ Live: 5 કાલિદાસ માર્ગ પર CMને મળવા પહોંચ્યા સંભવિત મંત્રી

લખનઉ: યોગી મંત્રીમંડળનું બુધવારે (21 ઓગસ્ટ) વિસ્તરણ થવા જઇ રહ્યું છે. યોગી સરકાર તેમની પહેલી કેબિનેટ વિસ્તાર કરવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગી સરકાર આ વખતે તેમની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને મંત્રી બનાવી શકે છે. 5 કાલિદાસ માર્ગ પર સીએમ યોગીને મળવા માટે સંભવિત મંત્રી પહોંચ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યોગી કેબિનેટમાં 15થી 18 નવા ચહેરાઓ સામેલ થઇ શકે છે.

UP: कुल 24 मंत्री लेंगे शपथ- 6 कैबिनेट, 6 स्'€à¤µà¤¤à¤‚त्र प्रभार और 12 राज्'€à¤¯ मंत्री होंगे

મિર્ઝાપુર ધારાસભ્ય રામશંકર સિંહ પટેલ, નીલકંઠ તિવારી, અનિલ રાજભર, વિજય કશ્યપ 5 કાલિદાસ માર્ગ પર સીએમ યોગીને મળવા પહોંચ્યા છે. ત્યારે, રાજભવનમાં 24 ખુર્શીઓ લગાવવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, 6 કેબિનેટ, 6 રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર, 12 રાજ્ય મંત્રી નવા યોગી મંત્રીમંડળમાં સામેલ થઇ શકે છે. સત્તાના રાજકારણની અટકળો વચ્ચે સૂત્રોના જણાવ્યા અનુસાર કુલ મળીને 24 મંત્રી શપથ ગ્રહણ કરશે.
(ઇનપુટ: વિશાલ સિંહ રઘુવંશી)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news